Vibrant Udyog 15 August 2022 Flipbook PDF

Vibrant Udyog 15 August 2022

37 downloads 98 Views 15MB Size

Story Transcript

Publisher : RUSHABH SHAH

VIBRANT UDYOG (Gujarati Fortnightly)

રિે્ડ ક્ેક્ડટ ઈન્શયોરનિ Vol - 1 • Issue No - 16 • 15/08/2022 Monday • Page - 24 • Rs. 30/-

www.vibrantudyog.com

Place of publication : FF-5/A, Shatrunjay Complex, Nr, Nagari Hospital, Ellisbridge Ahmedabad – 380 006

ક્ેક્ડટ પર મરાલ આપતરા વેપરારીઓ મરાટે જિરદસત રક્રાકવચ

વ�ણ મહેતરાનો ટોરેનટ પરાવરનરા િો્ડજિમરાં િમરાવેશ

વષજિ ઃ 01 । અંક ઃ 16 । 15 ઓગસટ, 2022

íktºke - MktÃkkËf

: {krh»kk Mkkøkh þkn

÷ðks{/MkhõÞw÷uþLk : Mkkøkh þkn 099983 73187

rzÍkRLk / «kuzõþLk : ykxo{rý VkuxkuøkúkVh

: r{rnh {nuíkk 078200 78255

{kr÷f, {wÿf yLku «fkþf : É»k¼ þkn ðíke FF-5/A, Shatrunjay Complex Nr. Nagari Hospital, Ellisbridge, Ahmedabad - 380 006, r{hh R{us «kEðux r÷r{xuz ¾kíku AÃkkðe «rMkØ fÞwO.

yk {uøkurÍLk{kt «fkrþík Úkíkkt fkuEÃký ÷u¾ fu íkMkðehku yLÞ fkuE Ãký søÞkyu WÃkÞkuøk fhðk ftÃkLkeLke ÷ur¾ík yLkw{rík ÷uðe sYhe Au. • yk {uøkurÍLk{kt «fkrþík Úkíkk ÷u¾ku, ò.¾. fu íkMkðehku MkkÚku ÃkÂç÷þh, íktºke yLku MktÃkkËf Mkt{ík Au íku{ {kLkðwt Lknª. • ‘ðkRçkúLx Wãkuøk’ yrLk{trºkík Mkk{økúe Ãkhík fhðk sðkçkËkh LkÚke.

[email protected] [email protected] @VibrantUdyog /Vibrant Udyog www.vibrantudyog.com

વ ર ણ મ હ ેત ા ન ો િમાવેશ આઠમી ઓગસટ્ી ટોરેનટ પાવરના િો્ડજા ઓફ ડ્ડરેટ્ટરમાયું કરવામાયું આવ્ો છે. વરણ મહેતાએ સબ્ટનની વૉરસવક ્ુ સ નવસિજા ટ ીમાયું ્ ી િી.એિિી. અને ફ્ાનિની ઇનસિ્ડ ્ુ સ નવસિજા ટ ીમાયું ્ ી એમિીએની ડ્ડગ્ી મેળવી છે. તેમણે તેમની કારકીડદજાનો આરયુંભ ડરન્ુએિલ એનર્જીના સિઝને િ ્ી ક્વો હતો. ટોરેન ટ પાવરમાયું તેમણે કામગીરી સનભાવી તે ગાળા દરસમ્ાન તેમણે કોલ સવદ્ુત ઉતપાદન અને સવતરણની કામગીરી પર ત્ા ડરન્ુ એ િલ એનર્જીને લગતા કામકાજ પર ફોકિ ક્ુું હતુયું. ત્ારિાદ ્મજાલ પાવર જનરેશનના િેટ્ટરમાયું તેમણે જયુંપલાવ્ુયું ત્ારે તેમણે વ્ૂહાતમક પહેલ કરીને આયુંતરરાષ્ટી્ માકકેટમાયું્ી એલએનજીની

િીધી ખરીદી કરવાનુયું પગલુયું લીધુયું હતુયું . એલએનજીની આયું ત રરાષ્ટી્ િર્રમાયું ્ ી િીધી ખરીદી કરનાર ટોરેનટ પાવર ભારતની પહેલી કંપની છે. તેમની આ પહેલને કારણે કંપનીને મોટો ફા્દો ્્ો છે. તેના્ી કંપનીની આવક વધી છે, તે મ જ ખચજા મ ાયું ઘટા્ડો ્્ો છે. અત્ારે વરણ મહેતા ટોરેનટ પાવરના કેનદ્ર અમદાવાદ, ગાયુંધીનગર, િુરત, ડદવ, દમણ, દાદરાનગર હવેલી, દહેજ અને ધોલેરામાયું સવતરણ લાઈિનિીની િેવાઓ પર ધ્ાન કેક્નદ્રત કરી રહ્ા છે. તેની િા્ે જ કેિલના સિઝનેિ પર પણ તેમણે ફોકિ ક્ુું છે. તેમના વ્ડપણ હેઠળ કંપનીએ સવો્ડજા ઓફ ઓનર અને સબ્ડટશ િેફટી કાઉક્નિલનો િનમાન એવો્ડજા મેળવ્ો છે.

સવક્મ િારાભાઈ નેશનલ સચલડ્રન ઇનોવેશન િેનટર (VSCIC) વિારા આ્ોસજત કા્જાક્મના ભાગરૂપે ગુજરાતના મુખ્મયુંત્રી ભૂપને દ્રભાઈ પટેલે ગત િપતાહમાયું ગુજરાત ્ુસનવસિજાટીની લીધેલી મુ લ ાકાત દરસમ્ાન શાળાના િાળકો માટે ઇનોવેશન, ઉદ્ોગિાહસિકતા અને ડ્ડઝાઇન સ્યુંડકંગ પર - GUSEC અને UNICEFના નેર્ હેઠળ - VSCIC એ તૈ્ાર કરેલા મેસિવ ઓનલાઈન ઓપન કોિજા ( MOOC) શરૂ કરવામાયું આવ્ો છે. મુખ્મયુંત્રીએ VSCIC િા્ે િસક્્ રીતે જો્ડા્ેલા ્યુંગ ઈનોવેટરોનુયું તેમજ GUSECના herSTART સટાટજાઅપ પ્રોગ્ામના ફાઇનસલસટનુયું પણ િનમાન ક્ુું હતુયું. આ પ્રિયું ગે િોલતા મુ ખ ્મયું ત્ર ીએ િાળ ઇનોવે ટ િજા માટે MOOC કોિજા શરૂ કરવા પાછળના તક્ક ન ી વાત કરતાયું જણાવ્ુયું હતુયું

કે િાળકો તેમજ ્ુવાનોમાયું નવીન સવચારો હંમેશા સવપુલ પ્રમાણમાયું હો્ છે, પરયુંતુ ્ોગ્ પલે ટ ફોમજા ન ા અભાવના કારણે મોટાભાગના સવચારો માત્ર મગજમાયું જ ધરિાઈને રહે છે. આ સવચારો અને ગ્ડમ્લ ્કી ઇનોવેશનને પ્રોતિાહન મળી રહે તે માટે માનની્ વ્ડાપ્રધાને GUSEC જેવા મયુંચોની કલપના કરી છે. આ પણ આતમસનભજા ર ભારતના સવઝનનો એક ભાગ છે. આ સવઝન્ી સટાટજાઅપિ નોકરીઓનુયું િજજાન કરવાની િા્ે ઇનોવેશનને વેગ પણ આપે છે. વાઇિ ચાનિેલર પ્રોફેિર સહમાયુંશુ પયુંડ્ાએ જણાવ્ુયું હતુયું કે, “ગુજરાત ્ુસનવસિજાટી એ ગુજરાત રાજ્ ટોચની ્ુસનવસિજાટી છે. દેશ િામેના મોટા પ્ડકારોના સનરાકરણ માટેના ઇનોવે ટ િજા ને ટેક ો આપવા માટે ્ુ સ નવસિજા ટ ી પ્રસતિદ્ છે,"

અદાણી ગ્ુપ ઓડરસિામાયું રૂ. 57,575 કરો્ડના ખચડે િે પ્રોજેટ્ટ નાખશે. ઓડરસિાના મુખ્ મયુંત્રી નવીન પટના્કના વ્ડપણ હેઠળી હાઈલ લેવલ ક્લિ્રનિ એજનિીએ અદાણી ગ્ુ પ ની કંપ નીની વાસરજા ક 40 લાખ મે સ રિક એલ્ુસમના ડરફાઈન્ડ કરવાની અને 3 કરો્ડ આ્નજા ઓરના મૂલ્ વૃસદ્ના પ્રોજેટ્ટ સ્ાપવાની

મયુંજરૂ ી આપી દીધી છે. આ િે પ્રોજેટ્ટ કેઓનર્ર અને ભાદ્રક સજલ્ામાયું નાખવામાયું આવશે. અદાણી ગ્ુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્ુયું હતુયું કે તેમાયું ભારત આતમસનભજાર િને તે જરૂરી છે. આ િયુંને પ્રોજેટ્ટ આતમસનભજાર ભારતના ધ્ે્ િા્ે િયુંકળા્ેલા છે. આ િે પ્રોજેટ્ટ્ી 9300 લોકોને િીધી રોજગારી મળશે.

ગુજરરાત યુસન.મરાં ઇનોવેશન મરાટે ઓનલરાઇન ઓપન કોિજિ શરૂ

અદરાણી ઓકરસિરામરાં રૂ. 57,575 કરો્ડનું રોકરાણ કરશે 15 ઓગસટ, 2022 વરાઇબ્રનટ ઉદ્ોગ

3

ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ડ બિલ ગ્રાહકોને ફાયદો કરાવશે ખરો? મંતવ્ય

ઇલે ક્ ટ્રિસિટી એમે ન ્ડમે ન ્ટ બિલ 2022 આવી રહ્યું છે. આ અગાઉ 2003માં નવો ઇલેક્ટ્રિસિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. 2003માં નવો એક્ટ આવ્યો ત્યારે રાજ્યના વિદ્યુત મંડળો-ઇલેક્ટ્રિસિટી બોર્ડે વીજ જનરેશન, ટ્રાન્સમિશન અને વિતરણ માટે અલગ અલગ કંપનીઓ બનાવી હતી. તે પ્રમાણે ગુજરાતમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને સર્વોચ્ચ સંસ્થા બનાવવામાં આવી હતી. વીજવહન માટે ગુ જ રાત એનર્જી ટ્રાન્સમિશન કંપ ની, વીજ ઉત્પાદન માટે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ અને વીજ વિતરણ માટે પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ચાર કંપનીઓ મળીને કુલ સાત કંપનીઓ બનાવવામાં આવી હતી. નવું માળખું બનાવવામાં આવ્યું ત્યારે ગુજરાતની સરકારી વીજ કંપનીઓ રૂ. 3000 કરોડની ખોટ કરતી હતી, આજે રૂ. 200 કરોડનો નફો કરે છે. બીજીતરફ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્શ યુ ન લૉસ 38.5 ટકાથી ઘટીને 17 વર્ષમાં 15 ટકાની આસપાસ આવી ગયો છે. જોકે વીજ ગ્રાહકોને મળતી સુવિધામાં બહુ મોટો સુધારો આવ્યો નથી. તેમ જ કન્ઝ્યુમરની ફરિયાદ નિવારણ માટેના ફોરમની અત્યાર સુધીની ભૂમિકા સવાલ ઊભો કરે તેવી છે. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે રચાયેલી આ સંસ્થા બહુધા વીજ વિતરણ કંપનીઓની તરફેણમાં જ ચૂકાદા આપતી આવી હોવાથી ગ્રાહકો તેની સમક્ષ ફરિયાદ લઈને જવાનું પસંદ કરતાં જ નથી. 2003માં ઇલે ક્ ટ્રિસિટી એક્ટ લાવવા પાછળનો મૂ ળ ભૂ ત હેતુ વીજગ્રાહકને સસ્તી વીજળી પૂ ર ી પાડવા માટે એક બીજા સાથે હરીફાઈ કરે તેવી કંપનીઓ નિર્માણ કરવાનો હતો. તેમ કરવાથી વીજળીના દર નીચા આવે અને ગ્રાહકોને સારી સુવિધા પણ મળે તેવી ગણતરી હતી, કારણ કે એક વીજ વિતરણ કંપની સારી સેવા ન આપે તો તેને સ્થાને બીજી કંપનીનું વીજ જોડાણ લઈને ગ્રાહક કંપની બદલી શકે તેવી વ્યવસ્થા નિર્માણ કરવાનો હતો. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 લાવવા પાછળનો એક હેતુ ક્રોસ સબસિડી નાબૂદ કરવાનો હતો. ક્રોસ સબસિડી એટલે ખેડૂતોને સસ્તી વીજળી આપીને તે નાણાં શહેર ી વિસ્તારની પ્રજા પાસે થ ી વસૂ લ વાની વ્યવસ્થા. આ વ્યવસ્થાને જાકારો આપવાના હેતુથી જ 2003માં નવો ઇલેક્ટ્રિસિટી એક્ટ લાવવામાં આવ્યો હતો. આ હેતુને પાર પાડવા માટે ખેડૂતોને પણ મીટર લગાડીને જ વીજ પુરવઠો આપવાની વ્યવસ્થા દાખલ કરવાનો 4

• ખેડૂતોને મળી રહેલી સબસિડીના નાણાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમથી તેમના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા કરાવી દેવામાં આવશે. તેમના માસિક કે દ્વિમાસિક વીજ વપરાશ પ્રમાણે સબસિડીની રકમ તેમના બેન્ક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે.

હતો. માત્ર ગુજરાત પર જ ફોકસ કરીને વાત કરીએ તો ગુ જ રાત વીજ નિયમન પં ચ આ કામગીરી ગુજરાતની જુદી જુદી વીજ કંપનીઓ પાસે કરાવવામાં કંગાળ રીતે નિષ્ફળ રહ્યું છે. ગુ જ રાત ઇલે ક્ ટ્રિસિટી રેગ ્યુ લે ટ રી કમિશન ગુજરાત સરકારની હા એ હા કરનારું પંચ બની ગયું છે. દેશના બીજા રાજ્યોમાં પણ સ્થિતિ બહુધા આવી જ રહી છે. દેશની સરકારી વીજ કંપનીઓની સામુહિક નુકસાની માર્ચ 2022માં વધીને રૂ. 2.13 લાખ

કે.કે. બજાજ નિષ્ણાત, ઉર્જા સેક્ટર ગ્રાહક કેટેગરી રહેઠાણ સામાન્ય હેતુ કોમર્શિયલ LT પબ્લિક વર્ક્સ કૃષિ HT જોડાણ રેલવે ટ્રેક્શન સરેરાશ

વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 ઓગસ્ટ, 2022

પડતર કિંમત યુનિટદીઠ રૂ. 6.99 રૂ. 7.09 રૂ. 6.55 રૂ. 6.37 રૂ. 6.40 રૂ. 5.80 રૂ. 6.27 રૂ. 6.28

કરોડની થઈ ગઈ હતી. આ નુકસાની સતત વધી રહી છે. દેશના તમામ રાજ્યોની નુકસાનીની વાત કરવામાં આવે તો તેઓ યુનિટ દીઠ 93 પૈસાનું નુકસાન કરી રહ્યા છે. મોટાભાગના રાજ્યોમાં ખે ડૂ ત ો આજે પણ ખે ડૂ ત ોને મફત વીજળી આપવામાં આવી રહી છે. ખે ડૂ ત ો શાસક પક્ષની વોટબેન્ક ગણાય છે. તેથી શાસક સરકારો ખેડૂતો પાસે વીજબિલને નામે વધુ પૈસા લેવાનું પસંદ કરતી નથી. તેમને મફત વીજળી આપવાનું પસંદ કરે છે. ગુજરાતમાં છેલ્લા છ વર્ષથી વીજદરમાં કોઈ જ વધારો ન કરવામાં આવ્યો હોવાનો દાવો પણ ગુજરાત સરકાર અને તેની વીજ કંપનીઓ કર્યા કરે છે. પરિણામે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 લાવવા પાછળનો મકસદ પૂરો થયો નથી. તેથી કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2020 લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારી વીજ કંપનીઓના સ્ટાફ, વર્કર્સ યુનિયને રાજ્યોની વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. તેથી કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ એક્ટ 2003માં બે વાર સુધારા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી નહોતી. હવે આઠમી ઓગસ્ટે વીજ કાયદા સુધારા ખરડો આઠમી ઓગસ્ટે સંસદમાં

યુનિટદીઠ આવક યુનિટદીઠ રૂ. 5.60 રૂ. 6.22 રૂ. 7.32 રૂ. 6.28 રૂ. 4.47 રૂ. 7.38 રૂ. 7.71 રૂ. 6.29

તફાવત યુનિટદીઠ રૂ. 1.39 રૂ. 0.83 + રૂ. 0.77 રૂ. 0.09 રૂ. 1.93 + રૂ. 1.58 + રૂ. 1.44 + રૂ. 0.01

રજૂ કરી દીધો છે. ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2022માં મારફતે સૌ પ્રથમ તો કેન્દ્ર શાસિત પ્રદેશોની વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ, પોંડેચરી માટે ટાટા કંપનીને વીજ વિતરણનું લાઈસન્સ આપવામાં આવ્યું છે. દિવસ દાદરાનગર હવેલી માટેનું લાઈસન્સ અમદાવાદસુરતની ટોરેન્ટ પાવરને આપવામાં આવ્યું છે. દરેક વીજ વિતરણ કંપનીના વીજદર દર વર્ષની પહેલ ી એપ્રિલે રિવાઈઝ કરવામાં આવશે . વીજદરમાં ફેરફાર કરવા માટેની પિટીશન દર વર્ષની 30મી નવેમ્બર સુધી ફાઈલ કરવાનો નિયમ છે. આ નિયમનો અત્યારે ચોક્કસાઈથી અમલ કરાતો નથી. ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ આવતા 30મી નવેમ્બર સુધી કોઈ વીજ વિતરણ કંપની વીજદર સુધારા માટેની પિટીશન ફાઈલ નહિ કરે તો સ્ટેટ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન પોતે જ પિટીશન ફાઈલ કરી દેશે. સ્ટેટ કમિશને દર વર્ષની 31મી ડિસેમ્બર સુધીમાં આ પિટીશન ફાઈલ કરી દેવાની રહેશે. દરેક રાજ્યની સરકારો તેના વીજ નિયમન પં ચ ને દરેક વર્ગના-કેટ ેગ રીના ગ્રાહક માટે મિનિમમ અને મેક્ઝિમમ બિલનો સ્લેબ નક્કી કરવાનો આદેશ આપશે. 31મી ડિસેમ્બર 2023 સુધીમાં દરેક કેટેગરીના વીજવપરાશકારોને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવ ામાં આવશે . એક જ કાર્યક્ષેત્રમાં એક કરતાં વધુ વીજ વિતરણ કંપનીઓને સક્રિય કરવામાં આવશે. ગ્રાહકો પોતાને સસ્તી અને ક્વોલિટી વીજળીનો સપ્લાય આપનાર કંપ નીને પસંદ કરી શકશે . આવ વીજ વિતરણના ક્ષેત્રમાં સ્પર્ધા ઊભી કરવામાં આવશે. વીજ સેવા આપવામાં નબળી પુરવાર થનારી વીજ વિતરણ કંપનીએ વીજગ્રાહકને વળતર ચૂકવવું પડશે. કેવા સંજોગોમાં કેટલું વળતર આપવું તે નવા વીજ સુધારા બિલમાં સમાવી લેવામાં આવશે. આ વળતરની રકમ વીજ ગ્રાહકના વીજબિલમાં ઉમેરો કરીને સીધી દર્શાવવામાં આવશે. રિન્યુઅલ પાવર એટલે કે સોલાર, વિન્ડ કે જળવિદ્યુ ત ફરજિયાત ખરીદવા માટેન ા નિયમોનું પાલન ન કરનારી કંપનીઓને મોટો દંડ કરવામાં આવશે. વીજ વિતરણ કંપનીની કુલ વાર્ષિક વીજળીની જરૂરિયાતના 2022-23ના વર્ષમાં રિન્યુએબલ એનર્જીથી પેદા થતી 18.5 ટકા વીજળી ખરીદવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ખેડૂતોને મળી રહેલી સબસિડીના નાણાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમથી તેમના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા કરાવી દેવામાં આવશે . તે મ ના માસિક કે દ્વિમાસિક વીજ વપરાશ પ્રમાણે સબસિડીની રકમ તેમના બેન્ક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. વીજ વિતરણ, વીજ ઉત્પાદન અને વીજ પરિવહનની કંપનીઓ સામેની ફરિયાદનું નિવારણ લાવવા

• વીજ વિતરણ, વીજ ઉત્પાદન અને વીજ પરિવહનની કંપનીઓ સામેની ફરિયાદનું નિવારણ લાવવા માટે અલગથી ન્યાય તંત્ર ઊભું કરવામાં આવશે. તેમ કરીને એપેલેટ ટ્રિબ્યુનલ પરનો બોજો ઓછો કરવામાં આવશે. • વીજ વિતરણ કંપનીઓનું ખાનગી કરણ કરવામાં આવશેઃ ખેડૂતોને પણ વીજળી મીટરથી જ આપવામાં આવશેઃ 31મી ડિસેમ્બર 2023 સુધીમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવશે • ગ્રાહકોને સ્પર્ધાત્મક ભાવે વીજળી મળતી થાય તે માટે એક જ વિસ્તારમાં એક કરતાં વધુ વીજ વિતરણ કંપનીઓને સક્રિય કરવામાં આવશે

માટે અલગથી ન્યાય તંત્ર ઊભું કરવામાં આવશે. તેમ કરીને એપેલટે ટ્રિબ્ન યુ લ પરનો બોજો ઓછો કરવામાં આવશે. આ રીતે ઇલેક્ટ્રિસિટી એપેલેટ ટ્રિબ્યુનલનો વિકલ્પ ઊભો કરાશે. વીજ નિયમન પંચના સભ્યના પરફોર્મન્સને પણ મોનિટર કરવામાં આવશે . સભ્ય સારુ પરફોર્મન્સ ન આપે તો તેના હોદ્દાની મુદત પૂરી થાય તે પૂર્વે જ તેને હોદ્દા પરથી દૂર કરી શકાશે. જોકે સરકારી વીજ કંપનીઓના કર્મચારી

યુનિયનો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અદાણી, ટાટા અને ટોરેન્ટ પાવર જેવી કંપનીઓ વીજ વિતરણ કંપનીઓનો બિઝનેસ પોતાને હસ્તક લઈ લેશે. ત્યારબાદ નાણાંકીય ખોટ વધી જશે. પરિણામે ગ્રાહકોની હાલાકીમાં વધારો થઈ જશે. આ વિરોધ વચ્ચે પણ ઉર્જા મંત્રી આર.કે. સિંહે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2022 સંસદની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી દેવાની સૂચના આપી દીધી છે.

ક્રોસ સબસિડીનું ભારણ HT વીજ જોડાણ લેનારને માથે

ગુજરાતમાં છ વર્ષથી વીજદરમાં વધારો ન કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં યુનિટદીઠ વીજદરમાં છ વર્ષમાં રૂ. 3.29નો જંગી વધારો આવ્યો છે. ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આ વીજદર વધારો કરી દેવામાં આવ્યો છે. ક્રોસ સબસિડીનું એટલે કે ખેડૂતોને મફતના ભાવે આપવામાં આવતી વીજળીનું બધુ જ ભારણ હાઈ ટેન્શન પાવર જોડાણ લેનારા ઉદ્યોગોને માથે જઈ રહ્યું છે. હવે કંપની દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠાના ખર્ચ અને વીજ પુરવઠા થકી તેને થતી આવકને આધારે જ ગુજરાત વીજ નિયમન પંચના પક્ષપાતી વલણનો પર્દાફાશ થઈ જશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને વીજ વિતરણ કંપનીઓને યુનિટદીઠ 1 પૈસાનો તફાવત જ મળે છે. યુનિટદીઠ ખર્ચ રૂ. 6.28 સામે યુનિટદીઠ આવક રૂ. 6.29ની છે. આમ યુનિટે એક પૈસાનો નફો કરે છે. ગુજરાતના હાઈટેન્શન વીજ વપરાશકારો યુનિટદીઠ સબસિડીનો સૈથી વધુ રૂ. 1.58નો બોજ વેંઢારે છે. કૃષિ સેક્ટરને આપવામાં આવતી રાહતનો બોજ તેમને માથે આવી રહ્યો છે. પાવર સેક્ટરના 36 વર્ષના અનુભવી નિષ્ણાત તરીકે નવા ખરડા અંગે અવલોકન કરતાં જણાય છે કે વાસ્તવમાં ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2022 ગ્રાહકોને કે પછી વીજ વિતરણ કંપનીઓને કોઈ જ ફાયદો કરાવે તેમ જણાતું નથી. કેન્દ્ર સરકાર વીજ કંપનીઓની વધી રહેલી ખોટને અંકુશમાં લેવા માટેના છેલ્લા હથિયાર તરીકે તેનો ઉપયોગ કરી રહી છે. બીજી તરફ વીજ વિતરણ કંપનીઓ પાસે તેના વીજ ઉત્પાદકોને ચૂકવવા નાણાં નથી. વીજ નિયમન પંચો ગ્રાહકોના હિતોનું રખોપું કરવાની તેમની ફરજ અદા કરવામાં નિષ્ફળ ગયા છે. વાર્ષિક વીજ દર નિયંત્રણમાં પણ તેમની ભૂમિકા મર્યાદિત રહી છે. કારણ કે રાજ્ય સરકાર ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 108 હેઠળ તેમને જે આદેશ આપે તેનું પાલન કરવું ફરજિયાત છે. તેથી વીજ નિયમન પંચો સરકારની કઠપૂતળી બની ગયાછે. ગુજરાતના વીજ ગ્રાહકો યુનિટદીઠ રૂ. 7.50થી વધુ ચૂકવી રહ્યા છે. મહિને 500 યુનિટથીવધુ વીજળી વાપરનારે યુનિટદીઠ રૂ. 9 જેટલી ઊંચી કિંમત ચૂકવવી પડી રહી છે.

15 ઓગસ્ટ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ

5

વિશેષ અહેવાલ

નવો ડ્રગ એક્ટ ભારતની મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીને નવી પાંખો આપશે

નવો ડ્રગ એક્ટ તૈયાર થઈ રહ્યો છે. તેના માધ્યમથી ક્લિનિકલ ટ્રાયલ, ઓવર ધ કાઉન્ટરઓટીસી ડ્રગ, ફાર્મા મેન્યુફેક્ચરર્સ, ન્યુ ડ્રગ્સ બાયોઅવેલબે િલિટી સ્ટડી-આ પ્રકારની અન્ય કોઈ દવાઓ ઉપલબ્ધ છે કે નહિ તેનો અભ્યાસ કરવા માટે હવે નવી વ્યાખ્યા તૈયાર કરવામાં આવશે. સરકાર એક જ અને સર્વગ્રાહી નવા કાયદો તૈયાર કરીને તેની મદદથી ક્લિનિકલ ટ્રાયલ, મેડિકલ ડિવાઈઝના મેન્યુફેક્ચરિંગ, ઓનલાઈન ફાર્મસી સહિતની દરેક બ્રાન્ચ પર નિયંત્રણ લાવવા માગે છે. કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતા દ્વારા આ માટેનો મુસદ્દો જાહેર કરી દેવામાં આવ્યો છે. તેને આધારે બનનારા નવા કાયદાના માધ્યમથી પહેલીવાર ક્લિનિકલ ટ્રાયલને કડક રીતે રેગ્યુલેટ કરવાની તથા દવા અને મેડિકલ ડિવાઈઝની તપાસ કે ચકાસણી કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી રહી છે. દેશ અને દુનિયામાં બદલાઈ રહેલા માહોલ સાથે સુસંગત રહે તેવા ફેરફારો આ કાયદાકીય જોગવાઈના માધ્યમથી દાખલ કરવામાં આવી રહ્યા છે. નવા કાયદા માટે જાહેર કરાયેલા સૂચિત મુસદ્દોના સંદર્ભમાં 25થી 30મી ઓગસ્ટ પહેલા ફાર્માસ્યૂટિકલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ નવા સૂચિત કાયદામાં કરવામાં આવેલી જોગવાઈઓ અંગેના પોતાના મંતવ્યો મોકલી દેવાના છે. આમ તો ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940ની સાલનો છે. આ કાયદો જૂનોપુરાણો થઈ ગયો છે. તેનું સ્થાન આ નવો કાયદો લેશે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમતં કોશિયા કહે છે, “ બહુજન હિતાય, બહુજન સુખાય આ કાયદો કરવામાં આવ્યો છે. દવાની ગુણવત્તાને નુ ક સાન ન થતું હોય તે વ ા સંજોગોમાં જૂ ન ા કાયદામાંની ક્રિમિનલ એક્ટની જોગવાઈ જેવા લેવાતા પગલાં ન લેવાય તેવા સુધારાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. નવા કાયદા હેઠળ સજા કરતાં પહેલા સંબંધિતને સુધરવાની તક આપવામાં આવશે. પહેલા નોટિસ આપવામાં 6

• નવા કાયદાથી મેડિકલ ડિવાઈસ ક્ષેત્રે ભારત વિશ્વના બીજા દેશોની પ્રતિસ્પર્ધા કરી શકશે, ભારતમાં ઉચ્ચ ગુણવત્તાની મેડિકલ ડિવાઈસ બનતી થશે • નાની ભૂલો માટે ભોગવવી પડતી આકરી સજા-દંડમાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઓ-કેમિસ્ટોને રાહત મળશે

આવશે. ત્યારબાદ તેને સાંભળી સમજીને તેની સામે પગલાં લેવામાં આવશે.” નવો ડ્રગ એક્ટ તૈયાર કરવા માટે સરકારે દરેક રાજ્યોના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરોની કમિટી બનાવી હતી. નવો કાયદો તૈયાર કરીને ડિક્રિમિનલાઈઝેશન કરવાનું મોટું પગલું લેવામાં

હેમંત કોશિયા, ફૂડ એન્ડ ડ્રગ કમિશનર, ગુજરાત આવ્યું છે. ઉદાહરણ આપીને વાત કરીએ. દવાની દુકાન માટે લાઈસન્સને જાહેર જનતા જુવે તે રીતે ડિસ્પ્લે કરવાનો નિયમ છે. પરંતુ કેમિસ્ટે લોકોને દેખાય તેમ ડિસ્પ્લે ન કર્યું હોય તો નિયમનો ભગ ં થાય છે. ડ્રગ લાઈસન્સની શરતનો તેનો ભંગ થતા તેને ગુનો ગણવામાં આવે છે. જૂના કાયદાની કલમ 80-એ (6) હેઠળ આ ગુના માટે ફરિયાદ દાખલ કરીને છ મહિનાથી

વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 ઓગસ્ટ, 2022

એક વરસ સુધીની જેલ કે રૂ. 5000 સુધીનો દંડ કરવાની જોગવાઈ છે. લાઈસન્સ ડિસ્પ્લે ન થવું એ જનતાના આરોગ્યને માટે જોખમી નથી, છતાં સજા આકરી છે. આ આકરી સજાને હળવી કરવાનું પગલું આ નવા કાયદા હેઠળ લેવામાં આવ્યું છે. દવાની ક્વોલિટીની નુકસાન ન થાય તેવા ગુનાઓમાં આકરી સજા ન થાય તેવી જોગવાઈ દાખલ કરવા માટે નવા કાયદામાં ફેરફાર સૂચવવામાં આવ્યા છે. હેમતં કોશિયા કહે છે, “ડિક્રિમિનલાઈઝેશનની વાત કરીએ તો કંપનીના નાના ઓફેન્સ માટે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. આ ઇન્સ્પેક્શનમાં શિડ્યુલ એમ-જેની ગાઈડલાઈન કે રૂલ 65ની જોગવાઈ લાગુ પડે છે. તેમાં નાની ભૂલ થઈ હોય તો નોટિસ આપીને સુધારો કરવાની તક મળશે. ફુડની વાત કરવામાં આવે તો માનવ આરોગ્ય માટે જોખમી ન બને તેવી ભેળસેળ ન થતી હોય તેમાં એડજુડિકેશન-લવાદની વ્યવસ્થા લાવવામાં આવી રહી છે. આ જ રીતે દવા ફેઈલ થાય તો તેને માટેના કારણો ઘણાં હોઈ શકે છે. તેના કારણ જેન્યુઇન હોઈ શકે છે. સ્ટોરેજમાં કે પછી ટ્રાન્સપોર્ટેશનમા કે પછી નુકસાન થયું હોય અને તેની ક્વોલિટી બગડી હોય અને તેને માટેના કારણો તેના અંકુશની બહાર હોય તો તેની સામે ફોજદારી કેસ કરવાને બદલે એડજ્યુડિકેશનલવાદની સિસ્ટમનો લાભ આપવાની જોગવાઈ નવા ડ્રગ એક્ટ મારફતે લાવવામાં આવી રહી છે. તેમની સામે ફોજદારી કેસ કરવામાં આવે તો તે કેસો લાંબા ચાલે છે. કોર્ટમાં કેસનું બર્ડન ન વધે તેવી જોગવાઈ નવા કાયદા મારફતે લાવવામાં

આવી રહી છે. કાયદાકીય જોગવાઈઓ દવા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે દર્દનાક ન બને તેવા સુધારાઓ ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવી રહ્યા છે.” તેના થકી દેશના ફાર્મા ઉદ્યોગમાં બહારથી વધુને વધુ રોકાણ ખેંચી લાવવાની પણ નેમ છે. મેડિકલ ડિવાઈઝને લગતી જોગવાઈ અંગે વાત કરતાં હેમં ત કોશિયાએ જણાવ્યું હતું કે નવા ડ્રગ એક્ટમાં મે ડ િકલ ડિવાઈઝમાં નોટિફાઈડ ડિવાઈઝનો જ વપરાશ કરવાની છૂટ હતી. આઈવી સેટ, બીટી સેટ, કાર્ડિયાક સ્ટેન્ટ, ઓર્થોપેડિક સ્કીમ પ્લાન્ટ્સ, લેન્સ જેવી 18થી 20 આઈટેમ્સનું જ રેગ્યુલેશન કરવામાં આવતું હતું. નવા ડ્રગ એક્ટ હેઠળ મેડિકલ ડિવાઈઝને હાઈરિસ્ક અને લૉ રિસ્ક ડિવાઈઝમા વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે મેડિકલ ડિવાઈઝના રૂલ્સ હેઠળ ક્લાસ એ, બી સી અને ડીમાં તેનંુ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. નવા ડ્રગ એક્ટમાં ઓછા રિસ્કવાળી ડિવાઈઝને એ કેટેગરીમાં મૂકવામાં આવી છે. મોડરેટ રિસ્કવાળી આઈટેમ્સને બી, મધ્યમ રિસ્કવાળી ડિવાઈઝને સી અને બોડીની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવનારી ડિવાઈઝને સૌથી વધુ રિસ્કી ડિવાઈઝને ડી કેટ ેગ રીમાં મૂકવામાં આવી છે. સી અને ડી કેટેગરીમાં આવતી ડિવાઈઝ માટે લાઈસન્સ આપવાની ઓથોરીટી સીડીએસસીઓને આપવામાં આવી છે. જ્યારે એ અને બી કેટેગરીની ડિવાઈઝ માટે લાઈસન્સિંગ ઓથોરિટી તરીકે સ્ટેટ લાઈસન્સિંગ ઓથોરિટી બનાવવામાં આવી છે. નવસારીના બીકન ગૃપ ઓફ કંપનીઝના ડૉ. ડી કે જોશી કહે છે, “આમ તો મેડિકલ ડિવાઈસ રૂલ-MDR 2017માં આવ્યા ત્યારથી તેની ગુણવત્તાને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે આ પ્રયાસ વધુ સઘન રીતે થશે.” મેડિકલ ડિવાઈઝ બનાવનારા માટે લાઈસન્સની સિસ્ટમ આવશે મે ડ િકલ ડિવાઈઝ રૂલ્સની અં દ ર હજારો જાતની ડિવાઈઝ છે. થર્મોમીટરની જ વાત કરીએ. થર્મોમીટરને બરાબર કેલિબ્રેટ ન કરવામાં આવ્યું હોય અને તેમાં ટેમ્પ્રેચર 100ને બદલે 104 બતાવે અને દોડધામ થઈ જાય તો તેવા સંજોગોમાં ડૉક્ટર્સ પાસે બિનજરૂરી સારવાર લેવાની નોબત આવી શકે છે. આ પ્રકારની ક્ષતિઓ માટેની જોગવાઈ પણ નવા ડ્રગ એક્ટમાં કરવામાં આવેલી છે. થર્મોમીટર ક્ષતિપૂર્ણ બનાવનાર સામે પણ એક્શન આવશે. વજનનો કાંટો ખોટું વજન બતાવ તો હોય કે બ્લડ પ્રેશર માપતું સાધન બરાબર બીપી ન બતાવતું હોય તો તેમની સામે પણ પગલાં આવશે. પહેલી ઓક્ટોબરથી આ પ્રકારની ડિવાઈઝ બનાવનારાઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવી દેવામાં આવી રહ્યું છે. પહેલી ઓક્ટોબરથી તેમને માટે લાઈસન્સ લેવાનું પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ડિવાઈઝના ઉત્પાદકો માટે લાઈસન્સ ફરજિયાત છે, પણ ડિવાઈઝનું ટ્રેડિંગ કરનારાઓએ લાઈસન્સ

દવામાં ભેળસેળ, સ્પુરિયસ ડ્રગની વ્યાખ્યા સ્પષ્ટ થવી જરૂરીઃ વિરંચી શાહ

કરેક્ટિવ એન્ડ પ્રીવેન્ટિવ એક્શન-કાપાની વ્યવસ્થા ઊભી કરીને નાની નાની ભૂલને ગુનાઇત પ્રવૃત્તિ ગણી લેવાની માનસિકતામાંથી પહેલા સિસ્ટમને બહાર લાવવાની જરૂરિયાત હોવાનું ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેસનના નેશનલ પ્રેસિડન્ટ વિરંચી શાહનું કહેવંુ છે. આમ નાના નાના ગુનામાં આકરી સજા ન થાય તેવી જોગવાઈ દાખલ કરવાની દિશામાં પહેલ થઈ રહી છે તે અંત્યંત આવકાર્ય પગલું છે. તેનાથી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને હેરાનગતિ વધુ થતી હતી. નોટ ઓફ ક્વોલિટી સ્ટાન્ડર્ડ, સ્પુરિયસ ડ્રગ, એડલ્ટરેટેડ ડ્રગ અને મિસબ્રાન્ડેડ ડ્રગની વ્યાખ્યા બરાબર થાય તે પણ એટલું જ વિરંચી શાહ જરૂરી છે. તેમ કરવાથી ગુનો કરનારાઓ ન રાષ્ટ્રીય પ્રમુખ, IDMA છટકી જાય તેવી જડબેસલાક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. તેની સાથે જ સહજપણે થઈ ગયેલી ભૂલ માટે કંપનીના સંચાલકોને ખોટી રીતે મોટો દંડ ન થઈ જાય તે પણ જોવાનું જરૂરી છે. ડ્રગ લાઈસન્સ આપતી સત્તાને અર્ધન્યાયિક સત્તાનો દરજ્જો આપવાની દિશામાં કરવામાં આવલો સૂઝાવ પણ આવકાર્ય છે. તેનાથી સમગ્ર યંત્રણાનું પુનરવલોકન કરવું સરળ બનશે. આ પ્રકારની વ્યવસ્થા અત્યારે ઇન્કમટેક્સ એક્ટ અને તેના જેવા અન્ય કાયદાઓમાં જ છે. હવે ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે આ વ્યવસ્થા લાવવામાં આવી રહી છે તે બાબત પણ આવકાર્ય છે. ન્યુ ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના માધ્યમથી ઇઝ ઓફ ડૂંઇંગ બિઝનેસ વધે તેવી તાતી જરૂરિયાત છે. તેને કારણે ગૂંચવાડા ન વધે અને કામકાજ કરવામાં અવરોધ ન વધે તે પણ જોવાવું જરૂરી છે. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP)ને આપણા કાયદા કે કાયદાના અનુસંધાનમાં તૈયાર કરેલા નિયમો સાથે એટલી ચુસ્તીથી વણી લેવી જોઈએ. આ વ્યવસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા અને તેના જેવી અન્ય સંસ્થાની હરોળની હોવી જોઈએ. આ માટે એમ્પાવર્ડ કમિટીએ વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડેલી છે. દેશની જરૂરિયાત પ્રમાણે આ માર્ગદર્શિકામાં પણ સુધારો થવો જરૂરી છે. તેમ થશે તો સપ્લાય ચેઈનમાં દવાની ગુણવત્તા સાચવી રાખવાની જરૂરિયાત પૂરી કરી શકાશે. ભારત દવાની આયાત કરતું હતું ત્યારે ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તે આજે પણ અમલમાં જ છે. આજે ભારત વિશ્વની ફાર્મસી તરીકે જાણીતું બની ગયું છે ત્યારે કાયદામાં પરિવર્તન કરવું જરૂરી બની ગયું છે. ભારત ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગમાં વિશ્વના ત્રીજા ક્રમનો દેશ છે. 2047 સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ દવાનું ઉત્પાદન કરતો દેશ બની જશે. ભારતમાં દવાના ઉત્પાદનના જથ્થામાં અને ઉત્પાદનના મૂલ્યમાં પણ સતત વધારો થશે. બીજીતરફ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સના એટલે કે દવાઓ બનાવવા માટે જોઈતા બેઝિક ડ્રગના ઉત્પાદનમાં આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. ભારત સરકારે તેને માટે રૂ. 10,000 કરોડના ઇન્સેન્ટિવ્સ સાથેની પોલીસીની જાહેરાત પણ કરી દીધી છે. આમ દવાની બાબતમાં ભારત સંપૂર્ણપણે આત્મનિર્ભર બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

15 ઓગસ્ટ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ

7

લેવાની જરૂર પડશે નહિ. આ લાઈસન્સ લેવાની સિસ્ટમથી ક્વોલિટી કંટ્રોલ આવશે. સમય જતાં ટ્રેડ માર્જિન પર કંટ્રોલમાં લેવામાં આવશે. ડિવાઈઝના ટ્રેડ માર્જિન ફિક્સ કરાશે દવાની બાબતમાં ટ્રેડ માર્જિન ફિક્સ કરવાની દિશામાં ને શ નલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિં ગ ઓથોરીટી પણ પગલાં લઈ રહી છે. દવાની માફક ડિવાઈઝના ટ્રેડ માર્જિન પણ ફિક્સ થશે. કેન્દ્ર સરકારમાં આ અંગે વિચારણા ચાલી રહી છે. આવનારા સમયમાં તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. અત્યારે રૂ. 200ની પ્રોડક્શન કોસ્ટ ધરાવતી ડિવાઈઝ પર રૂ. 1000ની એમ.આર.પી. છાપી દેવ ામાં આવે છે. આ સ્થિતિમાં બદલાવ આવી શકે છે. એસેન્શિયલ મેડિસિનના ભાવ એનપીપીએ અત્યારે ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ કરે છે. આ અંતર્ગત 860 દવાઓના ભાવ ફિક્સ થાય છે. આ દવાઓમાં 98 ટકા કવર થઈ જાય છે. ઓટીસી પ્રોડક્ટમાં સરકારનો કંટ્રો લ નથી. તે વ ા કિસ્સામાં પણ સરકાર ટ્રેડ માર્જિન ફિક્સ કરવા સક્રિય થશે. મેડિકલ ડિવાઈઝ માટે ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ પણ આવશે. મેડિકલ ડિવાઈઝના ટેકનિકલ

• ઈન્સપેક્શનમાં દવા ફેઈલ જાય તો ફાર્મા કંપનીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે • થર્મોમીટર, બી.પી માપવાનું મશીન બનાવતી કંપનીઓથી માંડીને ઓર્થોપેડિક પ્લેટ્સ અને હાર્ટના સ્ટેન્ટ બનાવનારી તમામ કંપનીઓને ફાયદો થશે

પાસાઓ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને માર્ગદર્શન આપવાની કામગીરી આ બોર્ડ કરશે. ડ્રગ મેડિકલ ડિવાઈઝ એન્ડ કોસ્મેટિક્સ કન્સલ્ટેટીવ કમિટી(ડીએમડીસીસીસી)ની પણ કેન્દ્ર સરકાર રચના કરશે. દેશમાં એક સમાન રીતે દરેક ને કાયદો લાગુ પડે તે ન ી તકેદ ારી રાખવાની કામગીરી ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ મારફતે કરાવાશે. દવાની આયાત પર અંકુશ આવશે નવા ડ્રગ એક્ટના ચે પ ્ટર 3માં દવાની આયાત કરવા પર નિયંત્રણ મૂકવાની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવેલી છે. કુદરતી આફત કે પછી મોટા રોગચાળા દરમિયાન દવાની ઊભી થતી જરૂરિયાતના વખતમાં જાહેર હિતમાં આ

પગલું લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ દવાના ઉપયોગથી માનવ કે પ્રાણીઓ સામે જોખમ ઊભું થતું હશે તો અથવા તો તે દવામાં જે સારવાર કરવાની ક્ષમતા દર્શાવવામાં આવી છે, તે ક્ષમતા વાસ્તવમાં ન હોય તો તેવા સંજોગોમાં તેની આયાત પર અંકુશ મૂકી શકાશે. નિયંત્રણ છતાં આયાત કરાયેલી દવાનો જપ્ત કરી લેવાની સત્તા પણ નવા કાયદા હેઠળ સરકારને મળશે. આ રીતે દવાની આયાત કરનારાઓને દંડ કરવાની જોગવાઈ પણ નવા સૂચિત કાયદામાં કરવામાં આવેલી છે. ઓનલાઈન ફાર્મસી પર નિયંત્રણ આ જ રીતે ઓનલાઈન ફાર્મસી પર પણ નવા કાયદાના માધ્યમથી નિયંત્રણ લાવવામાં આવશે.

ડૉ. ડી.કે જોશી, ચેરમેન, બીકન ગૃપ ઓફ કંપનીઝ

માટે એલિજિબિલિટી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી. તેમાં ડ્રગ કંટ્રોલરનું ઇન્સ્પેક્શન આવતું નહોતું. તેમ જ કોઈ કંટ્રોલ પણ નહોતો. ભારતમાં અને ગુજરાતમાં ઘણી કંપનીઓ છે, જેઓ આ મેડિકલ ડિવાઈઝ બનાવે છે, પણ તેમની પાસે અત્યાર સુધી લાઈસન્સ નહોતા. હવે તેમણે બે મહિનામાં લાઈસન્સ લઈ લેવા પડશે. 2022ની 30 ઓગસ્ટ સુધીમાં નવી વ્યવસ્થા ઈમ્પ્લિમેન્ટ થઈ જશે. મેડિકલ ડિવાઈઝને કંટ્રોલ કરવા માટે અલગ ઓથોરિટી આવશેઃ મે ડ િકલ ડિવાઈસ કે ફાર્મા સ્યુટિકલમાં ડ્રગ ઈન્સ્પેક્શન કરવા જનારાઓને તે અંગેનું ખાસ્સું નોલેજ ન હતું. હવે મેડિકલ ડિવાઈઝના ઇન્સ્પેક્શન કરવાની તાલીમ આપીને ઇન્સ્પેક્ટર્સ અધિકારીઓને સજ્જ કરવાનું અને તે મ ને સહારે આખો વિભાગ ચલાવીને અલગ ઓથોરિટીનું નિર્માણ કરવાનું નવા ડ્રગ એક્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. તેને કારણે નવા લાઈસન્સ લેનારને મુશ્કેલી નહિ પડે. માત્ર તેનું એડમિનિસ્ટ્રેશન બદલાશે. બ્લડ સુ ગ રના રિપોર્ટ્સ કે પછી બ્લડ કોલેસ્ટ્રલના રિપોર્ટ કાઢવા માટે પેથોલોજિકલ લે બ ોરેટ રીમાં રિએજન્ટ વપરાય છે. તે ને ડાયગ્નોસ્ટિક રિએજન્ટ તરીકે પણ ઓળખાવે છે. આ બધાં રિએજન્ટ પણ મેડિકલ ડિવાઈઝ

મેડિકલ ડિવાઈઝની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ

નવા ડ્રગ એક્ટ 2022ની મદદથી મેડિકલ ડિવાઇઝની ગુ ણ વત્તા અને વિશ્વસનીયતા વધારવાનો વધુ નક્કર પ્રયાસ કરવાનો ઇરાદો જણાય છે. 2017 પૂર્વે તો સ્લમમાં જ ડિવાઈઝ બનાવીને પેક કરીને માર્કેટમાં મૂકી દેતા હતા. દરદીઓ માટે તે જોખમી બનતું હતું . તે થ ી 2017થી તેને માટે લાઈસન્સની વ્યવસ્થા દાખલ કરી. જૂના લાઈસન્સ હોય ત્યાં સુધી તેના હેઠળ કામ કરવાની છૂટ આપી હતી. તે લાઈસન્સની મુદત પૂરી થયા પછી એમડીઆરસીના નવા લાઈસન્સ લેવાની સિસ્ટમ ઇન્ટ્રોડ્યૂસ કરી હતી. આ ક્વોલિટી કંટ્રોલની દિશામાં પહેલો પ્રયાસ હતો. નવસારીના બીકન ગૃપ ઓફ કંપનીઝના ડૉ. ડી કે જોશી કહે છે, “ તેમાં પહેલા 25 પ્રોડક્ટ અને તે મ ાંય ડી, સી, બી કેટ ગરીના પ્રોડક્ટ એટલે કે જોખમી કે રિસ્કી ગણાતા પ્રોડક્ટ્સનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇન્ટર્નલ બોડી પાર્ટ તરીકે વપરાતા સાધનોને વધુ જોખમી સાધનોની કેટ ેગ રીમાં મૂ ક વામાં આવ્યા હતા. તેમના જૂના લાઈસન્સ એક્સપાયર થાય ત્યાં સુધી ચાલુ રાખવાની છૂટ આપીને લાઈસન્સની મુદત પૂરી થતાં એમડીઆર હેઠળ લાઈસન્સ લેવાની વ્યવસ્થા કરી હતી. 2017થી આજ સુધીમાં ઘણી કંપનીઓએ એમડીઆરના લાઈસન્સ લઈ લીધા છે. અમારુ એસોસિયેશન અત્યારે ડાયગ્નોસ્ટિક રિએજન્ટના સેક્ટરમાં 8

કામ કરે છે. આ રિએજન્ટ બી, સી, ડી ક્લાસના હતા. તેમાંથી બહુમતી લોકો પાસે નવા લાઈસન્સ આવી ગયા છે. એ સિવાયના મેડિકલ ડિવાઈસ જે ફૂડ એન્ડ ડ્રગ દ્વારા નિયંત્રિત નહતા જેમ કે ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટ, કાર્ડિયાક ઈમ્પ્લાન્ટ તેઓ લાઈસન્સ વિના પ્રોડક્ટ બનાવતા હતા. તેમને સપ્ટેમ્બર 30, 2022 સુધીમાં લાઈસન્સ લઈ લેવા જણાવાયું હતુ.ં તેની સાથે જ ISO 9002 13485નું સર્ટિફિકેશન મેળવીને પછી લાઈસન્સ લેવાની વ્યવસ્થા દાખલ કરી હતી. સર્ટિફિકેશન થઈ જાય એટલે એ અને બી ક્લાસના લાયસન્સ

વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 ઓગસ્ટ, 2022

સૂ ચિ ત ડ્રગ એક્ટના માધ્યમથી ઓનલાઈન ફાર્મસી માટે નવા નિયમો દાખલ કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ દવાઓનું ઓનલાઈન વેચાણ કરી શકશે નહિ. દવાનો સ્ટોક રાખી શકશે નહિ. દવાના ઓનલાઈન વિતરણ માટેના નિયમો પણ તૈયાર થશે. તેને માટે પણ લાઈસન્સ લેવાની અને પરમિશન લેવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલમાં ડેમેજ થાય તો તેનું વળતર મળે તેવી વ્યવસ્થા નવા ડ્રગ એક્ટના માધ્યમથી ક્લિનિકલ ટ્રાયલ હેઠળના સબ્જેક્ટની સેફ્ટી અંગે વધુ ચુસ્ત નિયમો લાવવામાં આવશે. માનવને માનવ તરીકે ટ્રીટ કરવામાં આવશે તેના પર વધુ ફોકસ કરવામાં આવશે. ક્લિનિક ટ્રાયલ કરવા માટે સબ્જેક્ટ બનનાર મનુષ્યને અત્યારે વળતર આપવાના વિવાદો થાય છે તેવા વિવાદો ભવિષ્યમાં ન થાય તે માટે કાયદાકીય જોગવાઈમાં સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની લાઈસન્સિંગ ઓથોરિટીને જરૂર જણાય તો નવી દવાઓ માટે મંજૂરી મેળવતા પૂર્વે દવાની અસરની ચકાસણી કરવા માટેના ક્લિનિકલ અને પ્રીક્લિનિકલ

ડેટા આપવાની જોગવાઈને હળવી કરીને આ ડેટા આપ્યા વિના ચલાવવાની જોગવાઈ નવા કાયદાના માધ્યમથી કરવામાં આવી રહી છે. માત્ર ગંભીર રોગો, જીવન સામે જોખમ ખડું કરતાં રોગો, જવલ્લે જ જોવા મળતા રોગોને લગતી ક્લિનિકલ ટ્રાયલમાં વિગતવાર ડે ટ ા માગવામાં આવશે. દવાના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન મેન્યુફેક્ચરર્સે, વેચાણ કર્તાએ કે પછી ડ્રગ ડિસ્ટ્રીબ્યુટર્સ કાયદાની જોગવાઈનું પાલન કરવામાં વિફળ રહ્યા હોવાનું લાઇસન્સિંગ ઓથોરિટીને લાગે તો તેવા સંજોગોમાં તેમને પરિસ્થિતિમાં સુધારો કરવાની નોટિસ આપવામાં આવશે. આ નોટિસનો જવાબ આપવા માટે વધુમાં વધુ 14 દિવસનો સમય પણ આપવામાં આવશે. કારણદર્શક નોટિસનો જવાબ સંતોષકારક ન જણાય તો લાઈસન્સિંગ ઓથોરિટી તેમના તમામ લાઈસન્સ સસ્પેન્ડ કરી શકે તેવી સત્તા આપવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ અંગેના નિયંત્રણો પણ ચેપ્ટર 4માં સમાવી લેવાયા છે. આયુર્વેદિક દવાઓને એડવાન્સ બનાવવાની જોગવાઈ કરાઈ આયુર્વેદિક, સિદ્ધા, યુનાની, હોમિયોપેથી

અને સોવા રિગપાની ઔષધ સિસ્ટમ હેઠળ દવાઓ વિકસાવવા માટે સાયન્ટિફિક રિસર્ચ બોર્ડની રચના કરવામાં આવશે. આ બોર્ડના માધ્યમથી તેમના રિસર્ચનું મોનિટરિંગ કરવામાં આવશે. દવાની સલામતી અને અસરકારકતાનો પણ ટક્યાસ કાઢવામાં આવશે . આયુ ર્વેદિ ક, સિદ્ધા, હોમિયોપથી અને યુ ન ાની પદ્ધતિની દવાઓની આયાત કરવા અંગેની બાબત પણ નવા ડ્રગ એક્ટમાં સમાવી લેવામાં આવી છે. સેળભેળના કેસ ચલાવવા અલગ કોર્ટ કોઈપણ પથીની દવાઓમાં ભેળસેળ થતી હોવાના કેસો બહાર આવશે કે તેની સ્પુરિયસ ડ્રગ બનાવી હોવાના કેસ બહાર આવશે તો તે કેસ ચલાવવા માટે સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવશે. આ પ્રકારની એક કે એકથી વધુ કોર્ટ બનાવવામાં આવશે. દરેક રાજ્યની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે ચર્ચા વિચારણા કરીને આ પ્રકારની કોર્ટની રચના કરવામાં આવશે. આ જ રીતે લાઈસન્સ, પરમિશન, રજિસ્ટ્રેશન કરાવવા કે સર્ટિફિકેટ મેળવવા અને મંજૂરી મેળવવા માટે કેટલી ફી ચૂકવવાની થશે તે પણ નવા સૂચિત કાયદાના માધ્યમથી નક્કી કરવામાં આવશે.

હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. નવા કાયદાની જોગવાઈ અંગે વધુ જણાવતા ડૉ. ડી.કે. જોશી કહે છે, “અત્યાર સુધી જે ધંધો કોઈપણ જાતના અકં ુશ વિના ચાલતો હતો તે ધંધા પર કોઈ લગામ તાણે કે અંકુશ લાવે તો તેની સહજ અસર હેઠળ નારાજગી જોવા મળી જ શકે છે.” ભારતની મેડિકલ ડિવાઈઝ દુનિયાના બજારમાં સ્પર્ધા કરશે દુનિયાના દેશોમાં મેડિકલ ડિવાઈસને કંટ્રોલ કરતાં કાયદાઓ અને નિયમો છે. અમેરિકા, યુરોપિયન સંઘના દેશો, સિંગાપોર સહિતના તમામ દેશોમાં મેડિકલ ડિવાઈઝના કામકાજ કે ઉત્પાદન અથવા તો બિઝનેસને અંકુશમાં રાખતા કાયદાઓ મોજૂદ છે. ભારતમાં પણ આ પ્રકારના કાયદાઓ અને નિયમોને લાવીને ભારતમાં મેન્ફયુ ેક્ચર કરવામાં આવતી મેડિકલ ડિવાઈઝની

ગુણવત્તામાં સુધારો કરવાની નેમ સાથે જ સરકાર આ એક્ટમાં સુધારાઓ અને અંકુશો લાવી રહી છે. દુનિયાના દેશોની ક્વોલિટી જેવા જ સાધનો ભારતમાં તૈયાર થાય તેવી સરકારની નેમ છે. ડૉ. ડી. કે. જોશી કહે છે, “ આ કાયદો ઘડવાની પ્રક્રિયા માટેની કમિટિમાં મને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. અત્યાર સુધી અંકુશ વિના ઉત્પાદન કરતાં સ્થાનિક ઉત્પાદકો કે મેનુફેક્ચરરને ઝાટકો લાગે, મેનુફેક્ચરિંગમાં ખૂબ મોટો ખર્ચ ન આવી જાય તે રીતે નવા નિયમો અને કાયદો બનાવવામાં આવ્યા છે. ડાયગ્નોસ્ટિક ડિવાઈસ માટે પણ એ રીતે નવા કાયદા બનાવવામાં આવ્યા. છે. તેથી જ કાયદા ઘડતી વખતે ઉદ્યોગના પ્રતિનિધિઓને સાથે રાખવામાં આવ્યા હતા. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો પહેલા ઓર્થોપેડિકમાં સ્ટીલની પ્લેટ બનતી હતી. પરતં ુ કેવી મેટલમાંથી

બનવી જોઈએ તેના કોઈ જ નિયમો કે સ્ટાન્ડર્ડ નહોતા. તેથી ડિવાઈઝ બનતી હતી, પરંતુ તેની ગુણવત્તામાં અનિયમિતતા હતી. હવે તેના પર ક્વોલિટી કંટ્રોલ આપશે. સારી ધાતુમાંથી બેસ્ટ ક્વોલિટીની મેડિકલ ડિવાઈઝ તમામે બનાવવી પડશે. ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સમાં આજે વિશ્વના બજારમાં ભારતનું નામ છે તે જ રીતે મેડિકલ ડિવાઈઝના વિશ્વના બજારમાં ભારતનું નામ થાય તે વ ી ગણતરી સાથે કાયદામાં સુ ધ ારા વધારા કરવામાં આવ્યા છે. મેડિકલ ડિવાઈઝના માર્કેટમાં પણ બ્રાન્ડ ઇન્ડિયાની નામના થાય તેવી સરકારની ઈચ્છા છે. દુનિયાની પ્રોડક્ટને કોમ્પિટ કરે તેવી પ્રોડક્ટ બનાવવાની ગણતરી છે. નવા કાયદાથી આ શક્ય બનશે. ક્વોલિટી પ્રોડક્ટ બજારમાં કોમ્પિટીશનમાં ઉતરશે તો આપોઆપ તેના ભાવ પણ નીચા ઉતરશે. રૂ. 50ની પ્રોડક્શન કોસ્ટવાળી હલકી ગુણવત્તા વાળી ડિવાઈઝ રૂ. 2000ના ભાવે વેચીને તગડી કમાણી કરવાની માનસિકતા ધરાવનારાઓ સાફ થઈ જશે. તેના ભાવને અંકુશમાં રાખવા માટે વચેટિયાઓ ઘટાડી દેવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ માટે અલગ કાયદો તૈયાર થઈ રહ્યો છે. આ કાયદો પણ આગામી દિવસમાં લાવવામાં આવશે.” 15-20 વર્ષ પહેલા બ્લડ ટ્રાન્સફ્યુઝન - લોહીની બોટલ ચડાવવાના સેટ માટે કાયદો નહતો. ઝૂંપડપટ્ટીમાં બનાવીને પેક કરીને બજારમાં મૂકી દેવાતી હતી. રૂ. 5ની ઉત્પાદન કિંમતવાળો સેટ રૂ. 100માં વેચી દેતા હતા. તેવંુ હવે થશે નહિ. તેના પર અંકુશ આવશે. સ્ટરલાઈઝ કન્ડિશનમાં જ તમામ મેડિકલ ડિવાઈઝ બનતી થશે.

15 ઓગસ્ટ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ

9

કવર સ્ટોરી

ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સઃ ક્રેડિટ પર માલ આપતા વેપારીઓ માટે જબરદસ્ત રક્ષાકવચ મારિષા સાગર શાહ

વેપાર એ કોઈપણ દેશના અર્થતંત્રનું ઈંધણ છે. તેના વગર કોઈપણ દેશનો વિકાસ શક્ય જ નથી. જો કે વેપારીઓએ સ્થાનિક કે આતં રરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ વિસ્તારવો હોય તો ક્રેડિટ એટલે કે ઉધારી પર માલ લેવો કે આપવો આવશ્યક બની જાય છે. એક્સપોર્ટ કરનાર મહદંશે વેપારીઓને પણ ક્રેડિટ પર વેપાર કરવાની ફરજ પડે છે. મોટી કંપનીઓમાં 11 ટકા જેટલો અને SME એટલે કે લઘુ અને મધ્યમ કંપનીઓમાં તો કુલ બિઝનેસના 20 ટકા જેટલો બિઝનેસ ક્રેડિટ પર જ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં તો 60 ટકાથી વધુ બિઝનેસ ક્રેડિટ પર થતો હોવાનો અંદાજ છે. આ ક્રેડિટની મર્યાદા 180 દિવસ એટલે કે લગભગ છ મહિના સુધીની પણ હોય છે. આથી જો આ ગાળામાં પરિસ્થિતિ વિપરીત થાય અથવા તો નાણાં છૂટતા ન દેખાય તો વેપારીને મોટો ફટકો પડવાની દહેશત રહે છે. જો કે ક્ રેડ િટ આપવા સાથે અને ક રિસ્ક સંકળાયેલા છે. જેમ કે, તમે માલ મોકલાવ્યા પછી પૈસા જ ન મળે તો? તમે કોઈ નવા જ માર્કેટમાં એન્ટર થયા હોવ તો કોઈ વેપારી વિશ્વાસપાત્ર છે કે નહિ તે કેવી રીતે ખબર પડે? એક જ ઈન્ડસ્ટ્રીના અને એક જ શહેરના વેપારી હોય તો લવાદ કે પછી કોર્ટ કેસ કરીને પણ કદાચ અટવાયેલી રકમ છોડાવી શકાય. પરંતુ વેપારી બીજા શહેરનો, રાજ્યનો કે દેશનો હોય તો? આવા સંજોગોમાં તેની સામે કેસ દાખલ કરતા ભલભલા વેપારીને આંખે અંધારા આવી જાય છે. પહેલું, આવા કેસનો નિવેડો આવતા વર્ષો વીતી જાય છે અને ત્યાં સુધી વેપારીને અટવાયેલી રકમ મળતી નથી. બીજું, જો જ્યુરિસડિક્શન બીજા રાજ્યનું હોય તો તેવા સંજોગોમાં વેપારીએ 10

• માલ કે સર્વિસ સપ્લાય કર્યા પછી ખરીદદાર પેમેન્ટ ન કરે તો ઈન્શ્યોરન્સ કંપની વળતર આપે છે. • ખરીદદારની હિસ્ટ્રી ચેક કરીને તેની સાથે કેટલી લિમિટમાં વેપાર કરવો તે પણ ઈન્શ્યોરન્સ કંપની જણાવે છે. અવારનવાર ત્યાંની કોર્ટમાં હાજર રહેવા ધક્કા ખાવા પડે છે. ઘણા કેસ માં પૂ ર તા પુ ર ાવાને અભાવે સાચા હોવા છતાં પણ વેપારીને ખોટ ખમવાનો વારો આવે છે.

ઋષભ ઝવેરી, ફાઉન્ડર, કેર ઈન્શ્યોરન્સ એસોસિયેટ્સ એક ઉદાહરણ આપીને જ વાત કરીએ તો ગુજરાતનો કોઈ વેપારી યુક્રેનના વેપારી સાથે બિઝનેસ કરતો હોય અને માલ સપ્લાય કર્યા બાદ એકાએક યુદ્ધને કારણે યુક્રેનનો વેપારી પેમને ્ટ ન કરી શકે તો? અથવા તો ક્રેડિટ પીરિયડ

વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 ઓગસ્ટ, 2022

ચાલતો હોય એવા ગાળામાં જ કોરોના લોકડાઉન જેવી અનિશ્ચિત પરિસ્થિતિ ઊભી થાય અને ખરીદદાર પેમેન્ટ કરવા સક્ષમ જ ન હોય તો? આવા સંજોગોમાં માલ કે સર્વિસ સપ્લાય કરનાર વેપારીને મોટી ખોટ ખાવાનો વારો આવી શકે છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટ એક્સપર્ટ પાર્થિવ દવે જણાવે છે, "રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે ક્રેડિટ પર માલ મોકલનારા ઘણા વેપારીઓની મોટી રકમ ફસાઈ ગઈ હતી. આયાત નિકાસમાં સામાન્ય રીતે લેટર ઓફ ક્રેડિટ (LOC) પર બિઝનેસ ચાલે છે. તેમાં અમુક ટકા રકમ એડવાન્સ પેટે મળે છે અને બાકીની ટ્રાન્સપોર્ટ ડોક્યુમને ્ટ કે પોર્ટ ડિલિવરી સામે મળે છે. એક દેશથી બીજા દેશમાં માલ પહોંચતા 12-15 દિવસ કે તેથી વધુ સમય લાગી જાય છે. આ ગાળામાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટા ચડાવ ઉતાર આવે તો ઘણા કિસ્સામાં વિદેશી ખરીદદાર માલ સ્વીકારવાની ના પાડી દે છે. એ જ માલ પાછળથી ઓક્શનમાં સસ્તા ભાવે ખરીદી લેવાની પણ કરામત ઘણા વેપારી કરતા હોય છે. આવા સંજોગોમાં ભારતીય વેપારીઓની ઘણી મોટી રકમ બ્લોક થઈ જાય છે. ભારત સરકાર ECGC (એક્સપોર્ટ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન) મારફતે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા વેપારીઓને સુરક્ષા આપે છે, પરંતુ તેને

મારફતે ભાગ્યે 1 ટકા જેટલા ટ્રાન્ઝેક્શન થાય છે. બાકીના 99 ટકા ટ્રાન્ઝેક્શન વેપારીઓ સીધા જ કરે છે અને તેમાં ક્રેડિટની રકમ અટવાઈ જવાની શક્યતા ઘણી વધારે હોય છે." એક્સપોર્ટર્સ ક્રેડ િટ ગે ર ેન ્ટી સ્કીમ હેઠ ળ વિેદેશમાંથી માલ લેનારાઓને પાર્ટીઓ અંગેનો અહેવાલ આપે છે. તેને આપેલા ઉધારી માલના નાણાં ન ી ગે ર ન્ટી પણ તે આપે છે. પરં તુ તે કંપનીનો રિપોર્ટ આપતા દોઢ મહિના જેટલો સમય લગાડી દે છે. ચીનનું એક્સપોર્ટ ગેરન્ટી કોર્પોરેશન આ પ્રકારના અહેવાલો માત્ર ત્રણ જ દિવસમાં આવી દે છે. પરિણામે ડાઈઝ એન્ડ ડાઈસ્ટફની નિકાસ કરનારાઓને અઘરું પડી રહ્યું છે. આ સ્થિતિમાં વિકલ્પ મળે તો કેવું તેવા સવાલનો જવાબ આપતા નોવેલ સ્પેન્ટ એસિડના ચેરમેન ભૂપન્ે દ્ર પટેલ કહે છે, “ક્ડરે િટ પર આપેલા માલના નાણાંની ગેરન્ટી આપતી વીમા યોજના હોય તો અમે તેમાં હોંશે હોંશે ભાગ લેવા તૈયાર થઈશું.” ટૂંકમાં, ક્રેડિટ બિઝનેસ માટે આવશ્યક છે, પરંતુ જો ખોટા વેપારી સાથે પનારો પડે તો બિઝનેસને ખૂબ મોટો ફટકો પણ પડી શકે છે. ઘણા સંજોગોમાં તો આ ખોટ એટલી મોટી હોય છે કે બિઝનેસને વીંટો વાળી દેવાની પણ નોબત આવે છે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ક્ડરે િટની સમસ્યા ઘણી જ વિકરાળ છે. આ અં ગે વાત કરતા મસ્કતી મહાજનના કમિટી મેમ્બર તથા ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયનના અમદાવાદના કન્વીનર કુમાર જૈન જણાવે છે, "હાલ મહાજનમાં ક્રેડિટને લગતા 1500 જેટલા કેસ ચાલે છે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ફક્ત 10થી 20 ટકા રકમ કેશ પેમેન્ટ થાય છે, બાકીની રકમનો માલ ક્રેડિટ પર જ આપવાની પ્રથા છે. આ રકમ 30થી 120 દિવસ સુધી અટવાયેલી રહે છે. વળી, ક્રેડિટના નામે છેતરપિંડીનો પણ મોટો ખેલ ચાલે છે. એટલે કે અમુક ગેંગ પહેલા અમદાવાદના વેપારીઓને બે-પાંચ કરોડનો ચૂનો લગાડીને ગાયબ થઈ જાય છે, ત્યાર પછી એ જ મોડસ ઓપરેન્ડીથી સુરતમાં સક્રિય થાય છે. ત્યાં પણ ક્રેડિટમાં માલ લઈને, ફ્રોડ કરીને બીજા શહેરમાં સક્રિય થાય છે. આમ ક્રેડિટના ધંધામાં વેપારીને માથે પૈસા ગુમાવવાનું જોખમ ઘણું મોટું હોય છે." ઈન્શ્યોરન્સ અં ગે જાગૃતિ વધતા હવે વે પ ારીઓ તે મ ની ઑફિસ સ્પેસ, ફેક્ટ રી, મશીનરી-સાધનો વગેરેના ઈન્શ્યોરન્સ કરાવતા થયા છે. પરંતુ તેઓ રોજેરોજ જે ઉધારીમાં માલ આપવાનું મોટું રિસ્ક લે છે તેના માટે પણ ઈન્શ્યોરન્સ ઉપલબ્ધ છે તેની જાણકારી ઘણા ઓછા ટ્રેડર્સને હોય છે. ટ્રેડ ક્ડરે િટ ઈન્શ્યોરન્સ ઉત્પાદકો, વેપારીઓ કે સર્વિસ પ્રોવાઈડર્સને ઉધારીમાં આપેલા માલ કે સર્વિસ માટે પેમેન્ટ ન થાય તો તેની સામે કવરેજ પૂરું પાડે છે. ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સનું મુખ્ય કામ વેપારીઓને

• ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ લઈને વેપારીઓ નિશ્ચિંત રીતે આખા દેશમાં કે પછી વિદેશમાં પણ ક્રેડિટ પર બિઝનેસ કરી શકે છે. • ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ માટે કવરેજની રકમના અંદાજે 0.015થી 0.030 ટકા જેટલું પ્રીમિયમ ભરવું પડે છે.

કુમાર જૈન, કન્વીનર (અમદાવાદ), ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન

પાર્થિવ દવે, નિષ્ણાંત, ઈમ્પોર્ટએક્સપોર્ટ

એવા ખરીદદારો સામે રક્ષા આપવાનું છે જે પેમેન્ટ કરી નથી શકતા અથવા કરવા નથી માંગતા. ખરીદદાર નાદારી જાહેર કરે, દેવાળુ ફૂંકે અથવા તો બેન્કરપ્ટ્સી પ્રોટેક્શનની વ્યવસ્થા અંતર્ગત પેમેન્ટ ચૂકવવામાં ખૂબ મોડું કરે તો તેવા સંજોગોમાં ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ વેપારીને લેણાંની રકમનું વળતર પૂરુ પાડે છે. સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય એમ કોઈપણ બિઝનેસ કરનાર વેપારી ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સનો લાભ ઊઠાવી શકે છે. કેર ઈન્શ્યોરન્સ એસોસિયેટ્સના ફાઉન્ડર ઋષભ ઝવેરી ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ અંગે વાત કરતા જણાવે છે, “જો વેપારીએ ઉધારીમાં માલ આપ્યો હોય અને ખરીદદાર ડિફોલ્ટ કરે તો તેવા સંજોગોમાં ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ કવરેજ લેનાર વે પ ારીને ઈન્શ્યોરન્સ કંપ ની 85 ટકા સુ ધ ી રીસીવેબલ આપવા બંધાયેલી છે. HDFC ERGO, ટાટા એઆઈજી, ઈફ્કો ટોક્યો, ICICI લોમ્બાર્ડ જેવી અગ્રણી ઈન્શ્યોરન્સ કંપનીઓ ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ પૂરું પાડે છે.” કેવી રીતે કામ કરે છે ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ? એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે એક મોબાઈલ કંપનીનો ડિસ્ટ્રીબ્યુર રોજે રોજ કરોડો રૂપિયાના ફોન રિટેલ ર્સને ક્રેડ િટ પર સપ્લાય કરે છે. આ ડિસ્ટ્રિબ્ટયુ રે ક્રેડિટ ઈન્શ્યોરન્સ લેવો હોય તો તેણે ઈન્શ્યોરન્સ કંપનીને તેના મુ ખ ્ય ક્લાયન્ટ ્સ ની વિગત આપવી પડે છે. ઈન્શ્યોરન્સ કંપની દરેક ક્લાયન્ટની પ્રોફાઈલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેને ક્યાં સુધીની

ક્રેડિટ આપી શકાય તેની લિમિટ નિશ્ચિત કરે છે. જો ડિસ્ટ્રિબ્યુટર આ લિમિટના દાયરામાં રહીને રિટેલરને માલ સપ્લાય કરે, અને રિટેલર ક્રેડિટની સમય મર્યાદા વીતી ગયા પછી ડિફોલ્ટ કરે તો તે વ ા સંજોગોમાં ઈન્શ્યોરન્સ કંપ ની ડિસ્ટ્રિબ્યુટરને નુકસાનીના 85 ટકા સુધીની રકમ પરત આપે છે. ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સના ફાયદા ગણાવતા ઋષભ ઝવેરી જણાવે છે, “ટ્રેડ ક્ રેડ િટ ઈન્શ્યોરન્સથી બીજા શહેર , રાજ્ય કે દેશના વેપારી સાથે બિઝનેસ કરવો ખૂબ આસાન થઈ જાય છે. દાખલા તરીકે, તમે ચેન્નાઈના કોઈ વેપારી સાથે બિઝનેસ કરવા માંગો છો, પરંતુ તેની સાથે તમારી કોઈ ઓળખાણ નથી. આવા સંજોગોમાં તમે જો ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ લીધેલો હોય તો ઈન્શ્યોરન્સ કંપની જાતે જ સામેના વેપારીની પ્રોફાઈલનો વિગતે અભ્યાસ કરીને તમને જણાવી દે છે કે તેની સાથે ક્રેડિટમાં બિઝનેસ કરી શકાય તેમ છે કે નહિ, અને જો કરી શકાય તો કેટલી મર્યાદામાં કરી શકાય. આ માટે ઈન્શ્યોરન્સ કંપની વેપારીની ક્રેડિટ વર્થીનેસ (એટલે કે ક્રેડિટ મેળવવાની લાયકાત) પોતાના SOPના હિસાબે અથવા તો લેજર કે ટ્રેડિંગ હિસ્ટ્રી માંગીને તેનો અભ્યાસ કરે છે. આથી ઈન્શ્યોરન્સ પ્રોટેક્શન આપવાની સાથે સાથે ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ વેપારીઓને એ વાતની પણ ધરપત આપે છે કે તેઓ જે વેપારી સાથે ક્રેડિટ પર કામ કરી રહ્યા છે તે ભરોસાપાત્ર છે. આ ઈન્શ્યોરન્સ કવરથી વગર ચિંતાએ વેપારીઓ પોતાનો બિઝનેસ વિસ્તારી શકે છે. અગાઉ ફક્ત મોટું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ જ આ

15 ઓગસ્ટ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ

11

ઈન્શ્યોરન્સ લેતી હતી. પરંતુ હવે તેના પ્રીમિયમ ઘટી જતા MSME પણ આ ઈન્શ્યોરન્સનો લાભ ઉઠાવી શકે છે.” આ ઈન્શ્યોરન્સ લેવા માટે વેપારીએ તેમના ટોચના 20 ખરીદદારોની વિગતો જેવી કે તેમના નામ, સરનામા, પેમેન્ટની શરતો, ટર્નઓવર, ક્રેડિટ લિમિટ વગેરેઈન્શ્યોરન્સ કંપની સાથે શેર કરવી પડે છે. આ ઉપરાંત તેમની સાથે આંતરિક ક્રેડિટ મેનેજમેન્ટની પ્રક્રિયા કેવી છે તેની પણ વિગતો આપવી પડે છે. અમદાવાદમાં ટેક્સ ટાઈલના સે ક્ટ રની કંપનીઓ કે ટ્રેડરોને પણ ક્રેડિટ પર માલ આપ્યા પછી નાણાં પરત મળતા નથી. આ પૈસાની રિકવરી કરવા માટે ગુજરાત સરકારની મદદથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તૈયાર કરવામાં આવી છે. કાપડ માર્કેટના વેપારીઓએ ક્રેડિટ પર આપે લ ા માલના નાણાં ફસાઈ જવાના કિસ્સાઓ ઘણાં વધારે છે. આ અં ગે કાપડ માર્કેટના વેપારી અને ન્યુક્લોથ માર્કેટની કંપની મઘરાજ કાન્તિલાલ ફેબ લિમિટેડના પ્રમોટર અને મસ્કતી કાપડ મહાજનના વાઈસ પ્રેસિડન્ટ કાંતિલાલ સંઘવી કહે છે, “સ્થાનિક વેપારીઓને પણ આ પ્રકારનો વીમો અને પેમેન્ટની ગેરન્ટી મળતી હોય તો તેઓ ચોક્કસ આ વીમા લેવાનું પસંદ કરશે. ટેક્સટાઈલના વેપાર કરનારાઓ

કાંતિલાલ સંઘવી, વાઈસ પ્રેસિડન્ટ, મસ્કતી કાપડ મહાજન

ભૂપેન્દ્ર પટેલ, ચેરમેન નોવેલ સ્પેન્ટ એસિડ

પાસેથી ખરીદી કરનારાઓની નિયત સારી ન હોવાનું વધુ જોવા મળે છે. તેવા સંજોગોમાં આ પોલીસી લેવાનું પસંદ કરશે.” ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ પર કેટલું પ્રીમિયમ લાગે? ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ જે રિસ્ક સામે કવરેજ આપે છે તે ન ી સરખામણીએ તે નંુ પ્રીમિયમ ઘણું જ નગણ્ય છે. રૂ. 100 કરોડના ક્રેડિટ ટર્નઓવર પર વેપારીએ ફક્ત રૂ. 15 લાખથી 30 લાખ સુધીનું પ્રીમિયમ ભરવું પડી શકે

છે. એટલે કે ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ કવરેજની રકમના 0.03 થી 0.015 ટકા જેટલું જ આવે છે. જો કે MSME ઈન્ડસ્ટ્રી માટે તેમાં સૌથી ઓછું પ્રીમિયમ રૂ. 2 લાખથી શરૂ થાય છે. આ ઈન્શ્યોરન્સની ખાસિયત એ છે કે તમારું ટર્ન ઓવર ગમે તેટલું હોય પરંતુ તમે કોઈ ચોક્કસ પ્રોડક્ટ પર જ ઈન્શ્યોરન્સ લેવા માંગતા હોવ તો તમારે એ પ્રોડક્ટના જ ટર્નઓવર પર જ પ્રીમિયમ ભરવું પડે છે. એટલે કે, તમારું ઓવરઓલ ક્રેડિટ ટર્નઓવર રૂ. 100 કરોડ હોય, પરંતુ તમે રૂ. 20 કરોડની પ્રોડક્ટ પર જ ઈન્શ્યોરન્સ લેવા માંગતા હોવ તો તમારે રૂ. 20 કરોડ મુજબનું પ્રીમિયમ ભરવું પડે છે. વેપારી ઈન્શ્યોરન્સની રકમ હફ્તામાં પણ ભરી શકે છે, તેનું એકસામટું પેમેન્ટ કરવું જરૂરી નથી. તમે કઈ ઈન્ડસ્ટ્રીમાં છો, કઈ પ્રોડક્ટ વેચો છો, ભૂતકાળમાં કેટલી ખોટ ખાધી છે, કયા દેશમાં બિઝનેસ કરો છો, ખરીદદારનો પોર્ટફોલિયો કેવો છે વગેરે જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઈને ટ્રેડ ક્ડરે િટ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે. જ્વેલર્સ અને બિલ્ડર્સને આ ઈન્શ્યોરન્સનો લાભ મળતો નથી. ક્લેમ પાસ થવામાં કેટલો સમય લાગી શકે છે? ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સ આપતી મોટા ભાગની કંપનીઓ ક્લેઈમ દાખલ થયાના બે મહિનાની અંદરમાં ક્લેઈમ સેટલ કરે છે. જો કે ક્લેઈમ દાખલ કરવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. »» તમે જે ક્રેડિટ લિમિટમાં માલ સપ્લાય કર્યો હોય તે લિમિટ પછીના 90 દિવસમાં પણ નાણાં ન મળે તો તમે ઈન્શ્યોરન્સ કંપનીમાં ઈન્ટિમેશન દાખલ કરી શકો છો.. »» જેટલી રકમ લેવાની બાકી હોય તેના માટે ક્લેઈમ દાખલ કરવાનો રહે છે. »» ઈન્વોઈસમાં પેમેન્ટ માટેની મહત્તમ મર્યાદા ઈન્વોઈસ જનરેટ થાય તે પછી 180 દિવસની હોવી જોઈએ.

કયા સંજોગોમાં ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સમાં વળતર ન મળે?

• કોઈ વ્યક્તિ કે એસોસિયેટ કંપનીને આપેલી ક્રેડિટ આ ઈન્શ્યોરન્સમાં કવર થતી નથી. • સરકારી, અર્ધસરકારી કંપનીને આપેલી ક્રેડિટ પર આ ઈન્શ્યોરન્સનો લાભ મળતો નથી. • અગાઉથી વિખવાદ/ડિસ્પ્યુટ ચાલતો હોય તેવા કેસને ઈન્શ્યોરન્સમાં શામેલ કરી શકાતા નથી. • જો વેપારી ઈન્શ્યોરન્સ કંપનીએ આપેલી લિમિટ કરતા વધારે રકમનો માલ ક્રેડિટ પર આપે તો તેવા સંજોગોમાં લિમિટની ઉપરની રકમ પર વળતર મળતું નથી. • ઈન્શ્યોરન્સ કંપનીએ ક્રેડિટ લિમિટ કેન્સલ કરી હોય તે પછી પણ વેપારી સપ્લાય ચાલુ રાખે અને સામી પાર્ટી ડિફોલ્ટ કરે તો ઈન્શ્યોરન્સ કંપની તેવા ક્લેમની જવાબદારી લેતી નથી. • વેપારી ખરીદદારને શિપમેન્ટની નિશ્ચિત મુદ્દત સુધીમાં ડિલિવરી ન આપે, સબસ્ટાન્ડર્ડ ક્વોલિટીની પ્રોડક્ટ ડિલિવર કરે તો તેવા કેસમાં ડિફોલ્ટને ઈન્શ્યોરન્સ કંપની માન્ય રાખતી નથી. • ખરીદદારે નાદારી જાહેર કરી હોય છતાંય વેપારી તેને ક્રેડિટ પર માલ આપે તો તેના માટે આ ઈન્શ્યોરન્સમાં કવરેજ મળતું નથી. • સેલ્સ કોન્ટ્રેક્ટની કોઈપણ શરતનું પાલન કરવામાં વેપારી નિષ્ફળ જાય અને ખરીદદાર પેમેન્ટ ન કરે તો તેવા સંજોગોમાં પણ વેપારીને ટ્રેડ ક્રેડિટ ઈન્શ્યોરન્સનો લાભ મળતો નથી. 12

વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 ઓગસ્ટ, 2022

બોગસ બિલિંગ કરનારાઓ પર આવી રહેલી તવાઈ

બોગસ બિલિંગ

બોગસ બિલિંગથી ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા ઉપરાંત 30 ટકા આવકવેરાની ચોરી કરનારા વેપારીઓ ભેરવાશે હવે બોગસ બિલ ખરીદનારાઓને માથે મોટી તવાઈ આવી રહી છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાનું નામ ન આપવાની શરતે જણાવે છે કે, “ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થામાં બોગસ બિલ લઈને ગેરકાયદે ઇન પુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે બિલની ખરીદી કરનારાઓ પાસેથી જ ગેરકાયદેસર લીધેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપર વ્યાજ અને દંડ મળીને ચોરીની રકમ ઉપરાતં 60 ટકા રકમ વસૂલવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તેની સાથે જ આ વેપારીઓ પર દરોડા પાડીને તે મ ણે બિલની ખરીદી કરીને આવકવે ર ાની કરેલી ચોરી પકડી પાડીને તેના પર પણ વ્યાજ અને દંડની વસૂલીની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.” ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં બોગસ બિલ ખરીદનારાઓ અં ગે ન ી માહિતી આવકવે ર ા ક ચે ર ી ને આ પ વ ા મ ાં આ વે છ ે. ક ેન્દ્રિય એજન્સીઓની મિટિંગમાં આ વિગતોની આપલે થાય જ છે. હવે આ માહિતીને આધારે આવકવેરા કચેરી પણ તેમને ત્યાં દરોડા પાડશે. તેમની પાસેથી વ્યાજ અને દંડ વસૂલવા માટેની વ્યવસ્થાને વધુ જડબેસલાક કરવામાં આવી રહી છે. બોગસ બિલ ખરીદનારા પાસેથી જ ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમની વસૂલી કરવાનો નિર્ધાર સીબીઆઈસી-સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે કરી લીધો છે. આ અંગેનો આંતરિક પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. સરકાર કડક બની રહી છે, કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સિસ્ટમ અમલમાં આવ્યાને પાંચ વર્ષ પૂરા થયા છતાં બોગસ બિલિંગની સમસ્યા સરકારનો કેડ ો મૂ ક તી નથી. તે ન ા ઊંડાણમાં ઉતરીએ તો બોગસ બિલિંગના ખેલમાં પડતા વે પ ારીઓએ 30 ટકાનો આવકવે ર ો બચાવવાની ફિરાકમાં હોય છે. બોગસ બિલિંગથી 30 ટકાના આવકવેરાની બચત ઉપરાંત ઇનપુટ ટેક્સ ક્રેડિટની અડધી આવક મળીને વેપારીઓ 32.5 ટકા, 36 ટકા, 39 ટકા અને 44 ટકા સુધીની બચત કરી શકે છે. આ બચત મોટી છે. 14

• બોગસ બિલ ખરીદીને વેરાની ચોરી કરનારા વેપારીઓ પર આવકવેરા ખાતું દરોડા પાડીને વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલી કરશે તેથી લાલચમાં આવી જનારાઓ પણ ઘણાં છે. જીએસટીના દરના અડધા અડધા બોગસ બિલ આપનાર અને બોગસ બિલ ખરીદનાર વચ્ચે સરખે હિસ્સે વહેંચાઈ જાય છે. તેથી જીએસટીના 5, 12, 18 અને 28 ટકા દરમાંથી 2.5, 6, 9 અને 14 ટકાનો હિસ્સો બિલ ખરીદનારા વેપારીને મળે છે. તેની સાથે જ માત્ર બિલ હોવાથી તેને ખર્ચ તરીકે બતાવીને આવકવેરાની 30 ટકાની ચોરી કરી શકાય છે. આમ 32.5થી 44 ટકા સુધીની બચત થતી હોવાથી બોગસ બિલિંગની લાલચમાં વેપારીઓ આવી રહ્યા છે. સરકાર આ હકીકતને સમજી ચૂકી છે. તેથી આ વેપારીઓ સામે આકરાં થવાની વ્યવસ્થા ઊભી કરી રહી છે. હવે જાણીએ કે બોગસ બિલિંગ કેવી રીતે થાય છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન મે ળ વનાર વ્યક્તિ માત્ર બિલ ઇશ્યૂ કરે છે. સામાન્ય રીતે ગરીબ કે કંગાળ વર્ગની વ્યક્તિના આધારકાર્ડ અને પાન કાર્ડ તથા રેશ નકાર્ડ મેળવીને તેના ઘરના કે રહેઠાણના પુરાવાઓ મેળવીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન મે ળ વી લે વ ામાં આવે છે. ત્યારબાદ તે ન ા રજિસ્ટ્રેશન નંબરને સાં ક ળી લે ત ી બિલબુ ક બનાવીને તે બિલ જે વેપારીઓ માગે તેને ઇશ્યૂ કરી દેવામાં આવે છે. આ બિલ 5, 18 અને 28 ટકા જીએસટીની આઈટેમ્સના હોય છે. જે આઈટેમ્સના જીએસટીના દર જેટલા ઊંચા હોય તે આઈટેમ્સના બિલ બનાવીને જીએસટીની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જીએસટીના અધિકારીઓનું કહેવું છે કે, સ્ટીલના અને મેટલના સ્ક્રેપના બોગસ બિલ વધુ બને છે. તેના પર 18નો જીએસટી છે. આ જ રીતે

વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 ઓગસ્ટ, 2022

વ્હાઇટ ગુડ્સના એટલે કે એરકન્ડિશનર્સ, વૉશિંગ મશીન સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઈટેમ્સના બોગસ બિલો વધુ બને છે. કારણ કે તેના પર 28 ટકા જીએસટી હોય છે. બોગસ બિલ લેનાર અને બોગસ બિલ આપનાર જીએસટીની જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે તે ટેક્સ ક્રેડિટના 50-50 ટકા વહેંચી લે છે. એવા પણ કેસ બહાર આવ્યા છે કે જેમાં બોગસ બિલિંગ કરવા માટે જેમના નામથી જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું હોય તેવી વ્યક્તિને દરેક બોગસ બિલમાંથી 2 ટકા રકમ આપવામાં આવે છે. તેથી ત્રણેય સાથે

મળીને ચોરીમાં ભાગીદાર બને છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે બોગસ બિલ પર ઇનપુ ટ ટેક્સ ક્ રેડ િટ મે ળ વનારાઓ બિલમાં દર્શાવેલી ચીજની ડિલીવરી લેતા જ નથી. વાસ્તવમાં હવે બિલિયા રાજાઓ ચતુર થઈ ગયા છે. બોગસ બિલ બનાવ્યા પછી માલની ડિલીવરી પણ લઈ રહ્યા છે. આ ડિલીવરી બિલમાં દર્શાવેલા માલની નહિ, પરંતુ વગર બિલે ખરીદેલા ભંગાર કે બીજી આઈટેમ્સની ડિલીવરી લે છે. ઉદાહરણ આપીને વાત કરીએ. સ્ટીલનું બિલ બનાવે છે. વર્જિન સ્ટીલના માલ સામે વગર બિલના સ્ટીલના ભંગારની ડિલીવરી લઈને ટ્રાન્સપોર્ટ રિસિપ્ટ પણ બનાવડાવી લે છે. સ્ટીલના ભંગારનો બિલ વિનાનો વેપાર કરતાં વેપારી પાસેથી માલ લઈ ટ્રાન્સપોર્ટના કાગળ ઊભા કરી લે વ ામાં આવે છે. આમ માલની ડિલીવરી લીધી હોવાનું બતાવવા ટ્રાન્સપોર્ટની રિસિપ્ટ પણ મેળવી લેવાય છે. બોગસ બિલિંગ કરનારા બિલિયા રાજાઓએ પકડાઈ જવાની દહેશત ઊભી કરતી પહેલી ક્ષતિ દૂર કરી લીધી છે. HSN કોડ મેચ થશે તો જ ITC મળશે જીએસટી કચે ર ીના અધિકારીઓ અને જીએસટી કાઉન્સિલે પકડી પાડ્યું છે કે બિલની ખરીદી કરનારાઓ દ્વારા બિલ જે કોમોડિટીના લેવામાં આવે છે અને જે માલ વેચવામાં આવે છે તેના એચએસએન કોડ અલગ છે. પરિણામે નક્કી કરવામાં આવ્યું છે કે માલની ખરીદીના અને તેના પછી વેચેલા માલના એચએસએન કોડ મળતા આવે તો જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. એચએસએ કોડ ગોન્ડલમાં અલગ અલગ એચએસએન નંબર હોવા છતાંય ઇનપુટ ટેક્સ

ગુજરાતનું ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર

ગુજરાતના ભાવનગર શહેરમાં અઢળક બોગસ બિલિંગના કેસ ો બની રહ્યા છે. ભાવનગરમાંથી મૃત વ્યક્તિના આધારકાર્ડ પર ચહેરો બદલી (પાસપોર્ટમાં મુન્ડી કટ કરીને ફોટો ચોડવામાં આવતો હતો તેમ) નવી વ્યક્તિને નામે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો નંબર લઈ લેવાનું પણ કૌભાંડ થયું જ છે. એકલા ભાવનગરમાંથી અંદાજે 75000 કરોડથી 1 લાખ કરોડના બોગસ બિલિંગ થયા હોવાની સંભાવના છે. ગુજરાતમાંથી બોગસ બિલિંગ માટે 50થી વધુ લોકોની ધરપકડ પણ થઈ છે. તેમાંના મોટાભાગના લોકોનો છેડો ભાવનગર સાથે અડતો હોવાનું જોવા મળ્યું છે. બોગસ બિલિંગમાં સીધી કે આડકતરી રીતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીના અધિકારીઓની સંડોવણી હોવાથી જ બોગસ બિલિંગ કરનારાઓનો વ્યાપ વધ્યો હોવાની શક્યતા જોવાઈ રહી છે. જીએસટીની ઓનલાઈન સિસ્ટમમાં કશુક અજુગતું જણાય તો રેડફ્લેગ રિફ્લેક્ટ થવા માંડે છે. આ રેડફ્લેગને ઝડપથી ટ્રેક કરવો જોઈએ. તેઓ તેમ ન કરતાં હોવાથી બોગસ બિલો મોટા પ્રમાણમાં બની ગયા પછી અધિકારીઓ તેમના સુધી પહોંચે છે. તેમ જ જે વ્યક્તિના નામનું જીએસટી રજિસ્ટ્રેશન હોય છે તે વ્યક્તિ આર્થિક રીતે એટલી કંગાળ હોય છે કે તેની પાસેથી પાંચ લાખ તો શું પચાસ હજારની વસૂલી પણ શક્ય હોતી નથી. બોગસ બિલિંગમાં અધિકારીઓની સંડોવણીનું સૌથી મોટું ઉદાહરણ કોઈક હોય તો તે ભાવનગરની જીએસટી કચેરી છે. ગુજરાત સરકારને તેનો અંદાજ આવતા ભાવગનર કચેરીના તમામ જીએસટી અધિકારીઓની ભાવનગરની બહાર અમદાવાદ, વડોદરા, હિમ્મતનગર સહિતના જુદાં જુદાં વિસ્તારોમાં બદલી કરી દેવામાં આવી છે. તેમ જ બેથી ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બોગસ બિલિંગની સમસ્યામાં ફસાતા અટકવા શું કરવું જોઈએ? બોગસ બિલિંગની સમસ્યાને કારણે સરકારી અધિકારીની ઝપટે ન ચઢી જવું હોય તો હવે વેપારીએ તેને માલ વેચનાર અંગે બજારમાં તપાસ કરીને રિપોર્ટ મેળવવો પડશે. માલ વેચનારનો જીએસટી નંબર ખરેખર સક્ષમ વ્યક્તિ છે કે નહિ તેની ખરાઈ પણ કરવી પડશે. બોગસ બિલ આપનાર પકડાય તો તેનું રજિસ્ટ્રેશન આપ્યા તારીખથી એટલે કે એબ ઇનિશિયો રદ થાય છે. તેથી તેના બિલ લેનાર વેપારીઓને જ તકલીફ પડે છે. માલ વેચનાર વેપારી અંગે જરાય શંકા જાય તો એલર્ટ થઈ જવાનું રહેશે. બોગસ બિલિંગ કરનારાઓના જીએસટી રજિસ્ટ્રેશન કંગાળ વ્યક્તિઓને નામે હોવાથી તેમની પાસેથી રિકવરી આવતી નથી. તેથી બિલ લેનાર વેપારી જ છેવટે ફસાશે તે સમજી લેવું જરૂરી છે. બોગસ બિલ આપનાર ટેક્સ જમા કરાવતો નથી, તેથી ટેક્સ જમા ન થયો હોય તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ ન આપવાની જોગવાઈ સરકારે કરી દીધી છે.

15 ઓગસ્ટ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ

15

ક્રેડિટ લઈ લેવાનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડાયું છે. ગોન્ડલમાં એરંડાની ખરીદી કરીને ભંગાર વેચવાનું કૌભાંડ પકડાયું હતુ.ં એરંડામાંથી અને મગફળીમાંથી તેઓ ભગ ં ાર બનાવતા હતા. તેથી જ જીએસટીની ઇન્વોઈસ મેચિંગ સિસ્ટમમાં એચએસએન કોડના મેચિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. એચએસએન કોડ મેચ ન થતાં હોય તો તેને બોગસ બિલિંગ ગણવામાં આવશે. મોજુદ વ્યવસ્થામાં કોઈ વેપારીએ બે ડિજિટમાં, કોઈ કે ચાર ડિજિટમાં અને કોઈકે છ ડિજિટમાં એચએસએન કોડ નાખવાના છે. પરતં ુ તેનું બિલ ટુ બિલ મેચિંગ કરવામાં આવતું નથી. કારણ કે જીએસટીઆર વનમાં એચએસએન ફરજિયાત નહોતું. હવે તેનું મેચિંગ કરવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો ચાંદીની ખરીદીનું બિલ વેપારી મૂકે છે. તેની સામે તે સોનાના દાગીનાનું વેચાણ બતાવે છે. રકમની દ્રષ્ટિએ ખરીદી અને વેચાણના બિલ સરખા જોવા મળે છે. તેમાં જીએસટીનો દર સરખો હોય તો માલ વેચનારે જીએસટી વસૂલ્યો તે ચાંદીની ખરીદીના બિલ સામે એડજસ્ટ થઈ જાય છે. તેથી સોનાના વેચાણ પર તેણે મેળવેલી જીએસટીની રકમ સરકારની તિજોરીમાં જમા કરાવ્યા વિના તે ચાંદીની ખરીદી પર જમા કરાવેલી જીએસટીની રકમ સામે સરભર કરીને મજરે મેળવી લે છે. આમ આ બિલિંગમાં જમા કરાવેલા જીએસટી અને તેની સામે મેળવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો તાળો મળી જાય છે. પરંતુ એચએસએન કોડ અલગ હોય છે. એચએસએન કોડ અલગ હોય તો તે બોગસ બિલ ગણાશે. તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે નહિ. આ બિલ લેનાર સામે ખાતાકીય તપાસ ચાલુ થશે. આ સિસ્ટમમાં

વેપારીએ કઈ વસ્તુ ખરીદી અને કઈ વેચી તેના પર સરકારની નજર રહેશે. જીએસટીઆર -1 ફાઈલ કરતી વખતે વે પ ારીઓએ પોતે જ એચએસએન કોડ ઓનલાઈન લખી દેવો તેવી સૂચના અપાઈ છે. ખોટો એચએસએન કોડ આપ્યો હોય તો તે વેપારીને ઇનપુટ ટેક્સ ક્ડરે િટ ન મળે તેવી ગોઠવણ કરાયેલી છે. જોકે કેટલાક કિસ્સાઓમાં એચએસએન કોડ ઓફલાઈન આપવાની પણ વેપારીઓને ફરજ પાડવામાં આવી રહી છે. એચએસએન કોડની અનિયમિતતાઓ દૂર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જીએસટીના પોર્ટલમાં આ પ્રકારની ક્ષતિઓ પકડાઈ શકે છે. તેની સામે રેડફ્લેગ બતાવવામાં આવી રહ્યો છે. પરિણામે આ બિલિંગ બોગસ

સ્પોટ વિઝીટ કરતાં જ ન હોવાથી બોગસ બિલિંગની સમસ્યા વકરી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સિસ્ટમ આવી તે વખતે વેટ રજિસ્ટર્ડ વેપારીને જીએસટીમાં શિફ્ટ કર્યા. તે પછી જીએસટી રજિસ્ટ્રેશન ઝડપથી મળે તે માટે ત્રણથી પાંચ દિવસમાં અરજદારને રજિસ્ટ્રેશન આપી દેવાનો નિર્ણય લેવાયો હતો. તેનો લાભ લઈને ઘણાંએ બોગસ જીએસટી રજિસ્ટ્રેશન કરાવી લીધા હતા. બોગસ રજિસ્ટ્રેશન કરાવીને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનો રીતસરનો ધંધો જ બની ગયો છે. પહેલા સ્પોટ વિઝિટને મહત્વ અપાતું નહોતું. હવે સ્પોટ વિઝીટ વિના જીએસટી રજિસ્ટ્રેશન ન આપવાનો નિયમ કરવામાં આવ્યો છે. પરંતુ અધિકારીઓની સ્પોટ વિઝીટ માત્ર ને માત્ર રોકડા લઈને ફિઝિકલ વેરિફિકેશન રિપોર્ટ આપી દેવા પૂરતી સીમિત થઈ ગઈ છે. તેમાં અરજદાર ખરેખર ધંધો કરવાની પાત્રતા ધરાવે છે કે નહિ. અરજદારની આર્થિક ક્ષમતા જણાય છે કે નહિ. તેમ જ અરજદાર પાસે ધંધો કરવા માટે યોગ્ય જગ્યા છે કે નહિ તે તમામ બાબતની ચકાસણી કરવાની હોય છે. તેને બદલે સ્પોટ વિઝીટ કરનાર અધિકારી રૂ. 2000થી 5000 લઈને ફિઝિકલ વેરિફિકેશનનો ઓકે રિપોર્ટ આપી દે છે. તેથી પણ બોગસ બિલિંગ કરનારાઓની જમા ફૂલીફાલી છે. ફિઝિકલ વેરિફિકેશન કરનાર અધિકારીને સ્પોટના ફોટા અને સંબંધિત અરજદારની તમામ વિગતો લાવવાની ફરજ પાડવાની સાથોસાથ તે વ્યક્તિ ફ્રોડ કે બિનપાત્ર નીકળે તો સજા કરવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવે તો બોગસ બિલિંગના દૂષણને ડામી શકાશે. 16

વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 ઓગસ્ટ, 2022

હોવાનું પકડાઈ જાય છે. આ વે પ ારીઓ જીએસટી કચેરીના દરોડાની ઝપટમાં આવી જશે. જોકે 20 કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવનાર વેપારીઓ ઇ-ઇન્વોઈસ બનાવે ત્યારે તેના એચએસએન કોડ આપોઆપ જ આવી જાય છે. પરંતુ જીએસટીઆર-1 ભરતી વખતે એચએસએન કોડ આપોઆપ આવતો નથી. તે અલગથી દર્શાવવો પડે છે. આ સમસ્યા પોર્ટલ પર જોવા મળી રહી છે. તેનો પણ કોઈ ઉકેલ આવશે તો બોગસ બિલિંગની સમસ્યાનો ઉકેલ આવી શકશે. આ બ િ લ ટ્રે ક થ ત ાં બ ો ગ સ બ િ લ ખરીદનારા વેપારીઓ પર ભવિષ્યમાં મોટી રકમની જવાબદારી ઊભી થશે. આ પ્રકારના કિસ્સાઓમાં જમા કરાવેલા ટેક્સ અને લેવાયેલી ઇનપુ ટ ટેક્સ ક્ રેડ િટનો તાળો મળી જાય છે. પરંતુ સોનું ખરીદનારને તેણે ચૂકવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની ઇનપુ ટ ટેક્સ ક્રેડ િટ મળશે નહિ. તેને બોગસ બિલિંગ ગણી લેવામાં આવશે. કારણ કે તેણે જે વસ્તુ ખરીદી જ નથી, તે વસ્તુનું તે વેચાણ કઈ રીતે કરી શકશે. બંને આઈટેમ્સના એચએસએન કોડ અલગ અલગ છે. તેથી તેવી આઈટીસીના ક્લેઈમ બ્લોક થઈ જશે. તેમ જ તેમના પર જીએસટી કચેરીના અને આવકવેરાના દરોડા પડવાની સંભાવના વધી જાય છે. બીજું, જીએસટી રજિસ્ટ્રેશન નંબર લીધા પછી રજિસ્ટ્રેશન લેનારા વેપારીઓના ટર્નઓવર એકાએક વધવા માંડે છે. કારણ કે તેણે માત્ર બિલ ઇશ્યૂ કરીને કામકાજ કરવાના હોય છે. એકાએક કોઈપણ રજિસ્ટર્ડ વેપારીનું ટર્નઓવર વધવા માંડે તો તેની પણ નોંધ ઓનલાઈન સિસ્ટમ લઈ લે છે અને તે રજિસ્ટર્ડ વેપારીના નામ અને જીએસટી રજિસ્ટ્રેશન નંબર સામે રેડફ્લેગ બતાવી દે છે. આમ બોગસ બિલિંગ કરનારાઓ પર ગાળિયો કસવામાં આવી રહ્યો છે.

હોમ લોન અને ભાડા ખર્ચ પર વધુમાં વધુ ટેક્સની બચત કેવી રીતે કરશો? ટેક્સેશન

ઝીલ બંગડીવાલા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

રહેઠાણ એટલે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ટેક્સમાં કેવા લાભ મળે તે અંગે ઘણા લોકો અવઢવમાં હોય છે. જેમ કે, નોકરિયાત હોય તો તેને એ સવાલ ચોક્કસ થાય કે HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) અને હાઉસિંગ લોન પર વ્યાજ બંને સાથે ટેક્સમાં બાદ મળી શકે કે નહિ? પોતાની માલિકીની પ્રોપર્ટી હોય પરંતુ સંજોગોવશાત બીજા શહેરમાં ભાડે રહેવાનું થાય તો ટેક્સમાં શું બાદબાકી મળે? આ આર્ટિકલમાં અમે કરદાતાને મૂંઝવતા આવા જ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી તેઓ પોતાની આવક અને ટેક્સનું યોગ્ય આયોજન કરી શકે. એવા ઘણા લોકો હોય છે જેમની પાસે બે કરતા વધુ ઘર હોય છે પરંતુ નોકરી-ધંધા ખાતર તે મ ને ભાડાના ઘરમાં રહેવું પડતું હોય છે. ઉલ્લેખનીય છે કે લોકો ઘર ખરીદવા માટે ઘણી મોટી રકમ ખર્ચતા હોય છે. આથી ઈન્કમટેક્સમાં થતી બચત તેમને કાં તો લોન ઝડપથી ચૂકવવામાં મદદ કરે છે અથવા તો બીજે રોકાણ કરવામાં કે જીવનના અન્ય લક્ષ્યો સિદ્ધ કરવામાં મદદરૂપ બને છે. તમે જુદી જુદી પરિસ્થિતિમાં HRA અને હોમ લોન ઈન્ટરેસ્ટ બંને ટેક્સમાં બાદ મેળવીને મોટી બચત કરી શકો છો. ઘર કરાવી શકે મોટી બચતઃ તમારા EMI બે ભાગમાં વહેંચી શકાય છેઃ વ્યાજ અને મૂડી. શરૂઆતના EMIમાં વ્યાજની રકમ વધુ અને મૂડી ઓછી હોય છે. જેમ જેમ લોન ચૂકવાતી જાય તેમ વ્યાજ ઓછું અને મૂડીની રકમ વધુ ચૂકવાય છે. આમ કરતા હોમ લોનની રકમ ધીરે ધીરે ઘટતી જાય છે. તમે જો પ્રોપર્ટી ભાડે આપી દીધી હોય તો તમે ફક્ત હોમ લોનનું વ્યાજ જ ટેક્સમાંથી બાદ મેળવી શકો છો. બીજી બાજું, તમે પોતાના ઘરમાં રહેતા હોવ 18

તો તમે બે રીતે ટેક્સ બચાવી શકો છો. પહેલું, તમે આવકવેરા ધારાની કલમ 24બી અંતર્ગત રૂ. 2 લાખ સુધીનું વ્યાજ બાદ મેળવી શકો છો. આ ઉપરાંત કલમ 80સી અંતર્ગત રૂ. 1.5 લાખ સુધીની મૂડીની રકમ પર ટેક્સ બચાવી શકો છો. નવા કાયદા અંતર્ગત બે ઘર પર ટેક્સ બચાવી શકોઃ પહેલા તમારી પાસે જો બે ઘર હોય તો તમે એક જ ઘર પર કર બચત કરી શકતા હતા. અગાઉ બીજું ઘર હોય અને તેમાં કોઈ પરિવારનું સદસ્ય પણ રહેતંુ હોય તો આવકવેરા ધારા અંતર્ગત તેને ભાડાના મકાન તરીકે જોવામાં આવતું હતું અને તેમાંથી થતી જે-તે આવકને કરદાતાની આવકમાં ઉમેરી દેવામાં આવતી હતી. હવે નવા નિયમ અંતર્ગત લોકો બે સેલ્ફ ઓક્પયુ ાઈડ હાઉસિઝ (SOP) શકે છે. આ બંને ઘર એક જ કે જુદા જુદા શહેરમાં હોઈ શકે છે. કરદાતા આવકવેરા ધારા અંતર્ગત આ બંને ઘર પર ટેક્સનો લાભ મેળવી શકે છે. આવો સમજીએ તમે કેવી રીતે રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર વધુમાં વધુ બચત કરી શકો છો. કેસ:1- બે જુદા શહેરમાં તમારા પોતાના બે ઘર છે. તમે આ બંનેમાંથી કોઈ શહેરમાં ભાડાના મકાનમાં રહો છો. આ સંજોગોમાં વ્યક્તિ HRA અને પોતાના મકાન પર ઈન્કમ ટેક્સનો બેનિફિટ બંને ક્લેઈમ કરી શકે છે. જો કે તેમાં એક શરત એ છે કે HRA તમારી સેલેરીનો હિસ્સો હોવો જોઈએ. એટલે કે બિઝનેસ કરનાર વ્યક્તિ તેનો લાભ ઊઠાવી ન શકે. આવકવેરા ધારા અનુસાર વ્યક્તિનું પોતાનું ઘર હોય છતાં એ જ શહેરમાં તે

વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 ઓગસ્ટ, 2022

ભાડે રહેતી હોય તો તે રોજગારી માટે જ રહેતી હોવી જોઈએ. આ ડિડક્શન ક્લેઈમ કરવા માટે તમારે પૂરતા દસ્તાવેજો રજૂ કરવા પડે છે. કેસઃ2- જુદા શહેરમાં માલિકીના બે ઘર છે અને વ્યક્તિ કોઈ ત્રીજા શહેરમાં ભાડાના ઘરમાં રહે છે. આવા સંજોગોમાં પણ વ્યક્તિ HRA અને હોમ લોન પર ટેક્સ બેનિફિટ ક્લેઈમ કરી શકે છે. કેસઃ 3- એક જ શહેરમાં માલિકીના બે ઘર છે, અને એ જ શહેરમાં વ્યક્તિ ભાડાના ઘરમાં રહેતી હોય તો ટેક્સ બેનિફિટ મળે? આવા સંજોગોમાં તમે એવા ઘરની હોમ લોન પર લાભ મેળવી શકો જે તમે રહેતા હોવ એ શહેરમાં ન હોય. તમે જ્યાં કામ કરતા હોવ તે શહેરમાં ભાડે રહેતા હોવ તો તમને HRA બાદ મેળવવામાં મુશ્કેલી ન પડવી જોઈએ. HRAની શરત એ છે કે વ્યક્તિ જ્યાં રહે છે તે પ્રોપર્ટી તેની માલિકીની ન હોવી જોઈએ અને તે જ્યાં રહેતો હોય તેનું ભાડું ખરેખર તે ચૂકવતી હોવી જોઈએ. એ જ શહેરમાં તમારુ બીજું ઘર હોય અને છતાંય તમે ભાડે રહેતા હોવ તો તમારે એ પુરવાર કરવું પડે છે કે તમારા વ્યવસાયના સ્થળેથી તમારું બીજું ઘર પણ દૂર હોવાને કારણે તમે ભાડે રહેવાનું પસંદ કરો છો. આમ કરવાથી તમે બે હોમ લોન પર મળતી ટેક્સની બચત ઉપરાંત ભાડાનો ખર્ચ પણ આવકમાંથી બાદ મેળવી શકો છો. આવકવેરા ધારામાં આ ટેક્સ બાદ મેળવવા માટેની શરતો સ્પષ્ટ છે- વ્યક્તિની માલિકીનું ઘર હોવું જોઈએ, અને વ્યક્તિ ધંધા- વ્યવસાય અર્થે ભાડાના ઘરમાં રહેતી હોવી જોઈએ. જો કે હોમ લોન અને ભાડાની રકમ પર મળતા લાભને ટેક્સ ચોરી કરવાના સાધન તરીકે ઉપયોગમાં ન લેવા જોઈએ. તમારે આ માટે ડિપાર્ટમેન્ટ સમક્ષ પુરાવા રજૂ કરવા પડે છે. કેસ 4: એક જ શહેરમાં તમારી માલિકીના બે ઘર છે અને તમે બીજા શહેરમાં ભાડે રહો છો. આવા સંજોગોમાં તમારી માલિકીના બે ઘર સરળતાથી સેલ્ફ-ઓક્યુપાઈડ ગણાઈ જશે અને તમે તમારા પગારમાંથી HRA પણ ભાડા ખર્ચ તરીકે બાદ મેળવી શકશો. કેસ 5: તમે તમારી બંને પ્રોપર્ટી ભાડે ચડાવી દીધી હોય અને ત્રીજા શહેરમાં તમે ભાડે રહેતા હોવ તેવા સંજોગોમાં તમારે હોમ લોન પર મળતો ટેક્સ બેનિફિટ જતો કરવો પડશે, પરંતુ તમે તમારે ભરવી પડતી ભાડાની રકમ બાદ મેળવી શકશો. તમે હવે ટેક્સ અને આવકની ગણતરી માંડો ત્યારે હોમ લોન, ભાડા ખર્ચને અવશ્ય ધ્યાનમાં લઈને વધુમાં વધુ ટેક્સની બચત કરી શકો છો.

એ ' સ્

પ િન ઔ પ્ર સ � હ હ આ સ્પ

સ ઈ મ ન મ સ

કર ઉદ્ય બ એ પ્ર

એિસડનું પ્રદુષણ અટકાવવાનો 'નોવેલ' એક જ ઉપાયઃ નોવેલ સ્પેન્ટ એિસડ મેનેજમેન્ટ, વટવા ચેરમેન- ભૂપેન્દ્ર પટ�લ

ડાઈઝ અને ડાઈઝ ઇન્ટરિમ�ડયેટ્સની ઉત્પાદન પ્રિક્રયા દરિમયાન પેદા થતો સ્પેન્ટ સલ્ફ્યુ�રક એિસડ સીધો વાપરી ન શકાતો હોવાથી તેનો િનકાલ કરવો એક મોટી સમસ્યા હતી. વટવા, નરોડા, ઓઢવ અને બી� ઔદ્યોિગક વસાહતોમાં ડાઈઝ અને ડાઈઝ ઇન્ટરિમ�ડયેટ બનાવવાની પ્રિક્રયા દરિમયાન સ્પેન્ટ સલ્ફ્યુ�રક એિસડ પેદા થાય છ�. સ્પેન્ટ એિસડમાં સલ્ફ્યુ�રક એિસડનું કોન્સન્ટ્રેશન સામાન્ય રીતે 10થી વધાર� ટકા જેટલું �વા મળ� છ�. વ્યિક્તગત ઔદ્યોિગક એકમ માટ� તેનો સંગ્રહ કરવો, હ�ન્ડલ કરવો અને ટ્રીટ કરવો અને િનકાલ કરવો એ એક મોટી સમસ્યા હતી. આ સ્પેન્ટ સલ્ફ્યુ�રક એિસડ પયાર્વરણને પણ મોટું નુકસાન કર� છ�. આ સમસ્યાનો ઉક�લ આપી પયાર્વરણને બચાવવાનું કામ કયુ� છ� નોવેલ સ્પેન્ટ એિસડ મેનેજમેન્ટ�. ક�િમકલ ઉદ્યોગના મોભી શંકરભાઈ પટ�લ (શંકરકાકા)અને તેમના સાથીઓની ટીમે 2009ની સાલમાં ક�ન્ દ્ર સરકારની ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન સ્ક�મ તથા ગુજરાત સરકારની આિથર્ક સહાય મેળવીને 44000 ચોરસ મીટર જગ્યામાં �. 30 કરોડના ખચ� વટવા, નરોડા, ઓઢવ અને બી� ઔદ્યોિગક વસાહત માટ� નોવેલ સ્પેન્ટ એિસડ મેનેજમેન્ટની સ્થાપના કરી હતી. વટવામાં ઊભી કરવામાં આવેલી આ સુિવધા ભારતની અન્ય કોઈ ઔદ્યોિગક વસાહતમાં �વા મળતી નથી. આજની તારીખે 1000 ટન સ્પેન્ટ એિસડનું દરરોજ મેનેજમેન્ટ કરવામાં આવે છ�. નોવે લ સ્પે ન્ ટ એિસડ દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોમાંથી નીકળતા સ્પેન્ટ સલ્ફ્યુ�રક એિસડનું મોબાઈલ એપ દ્વારા બુ�ક�ગ કરવામાં આવે છ�. નાના અને મધ્યમ ઉદ્યોગો પાસેથી સ્પેન્ટ એિસડ કલેક્ટ કયાર્ બાદ સલ્ફ્યુ�રક એિસડ અને અન્ય ઘટકની તીવ્રતા પ્રમાણે જુદી જુદી ટ�ન્કમાં તેને સંગ્રહ કરવામાં આવે છ�. ત્યારબાદ સ્પેન્ટ સલ્ફ્યુ�રક એિસડને ન્યુટ્રલ કરવાની તથા �રયુઝ કરવાની પ્રોસેસ કરવામાં આવે છ�. આ પ્રિક્રયાને અંતે તૈયાર થતું કોન્સન્ટ્રેટ�ડ

ખાિસયત

» નોવેલમાં સ્પેન્ટ સલ્ફ્યુ�રક એસીડનું સંચાલન સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોડર્ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોડર્ની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવે છ�. » 500 ટન નોવેલ સ્પેન્ટ એિસડની ટ્રીટમેન્ટ કરવાની ક્ષમતા » 1000 ટન સ્પેન્ટ એિસડ સ્ટોર�જ ક્ષમતા » 25000 મેિટ્રક ટન રો મ�ટ�રયલ અને િજપ્સમ સ્ટોર�જની સુિવધા » 300 મેિટ્રક ટન એિસડનો ટ�ક્સટાઈલ પ્રોસેિસંગ યુિનટ્સને સપ્લાય. » 20,00,000 ટનથી વધુ સ્પેન્ટ એિસડનું સફળ હ�ન્ડિલંગ કરાયું. » 9 લાખ ટન �પ્સમ િસમેન્ટ ઈન્ડસ્ટ્રીને પૂ�ં પડાયું. » 6 લાખ ટન સ્પેન્ટ એિસડનો ટ�ક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગ » 230+ એકમો નોવેલ સ્પેન્ટ એિસડના સભ્ય છ�. » સ્પેન્ટ એિસડનું ટ્રાન્સપોટ�શન GPRS િસસ્ટમ દ્વારા કરવામાં આવે છ�.

એિસડ ટ�ક્ સટાઈલ પ્રોસે સ સર્ ને તે મ ના દૂ િ ષત પાણીને ટ્રીટ કરવા ન્યુટ્રલાઇિઝંગ એજન્ટ તરીક� ઉપયોગ કરવા માટ� આપી દ�વામાં આવે છ�. એિસડનો ક�ટલોક િહસ્સો ફ�રસ સલ્ફ�ટ, એલમ, િસંગલ સુપર ફોસ્ફ�ટ અને િસમેન્ટ ઉદ્યોગને કો-પ્રોસેિસંગ માટ� આપી દ�વામાં આવે છ�. બાક� વધેલા સ્પેન્ટ સલ્ફ્યુ�રક એિસડને લાઈમ અને હાઈડ્રેટ�ડ લાઈમ દ્વારા ન્યુટ્રલાઈઝ કરવામાં આવે છ� અને તેમાંથી ઉત્પન્ન થતા �પ્સમને કો-પ્રોસેિસંગ માટ� િસમેન્ટ ઈન્ડસ્ટ્રીઝને આપવામાં આવે છ�. તેમાંથી નીકળતા એફ્લુઅન્ટને પ્રાઈમરી અને સે ક ન્ડરી ટ્રીટમે ન્ ટ આપીને વટવા સીઈટીપી-કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલી દ�વામાં આવે છ�. તેમ જ ક�િમકલ એનાિલિસસ �રપોટર્ SMSના માધ્યમથી દર�ક સભ્યને મોકલી આપવામાં આવે છ�. નોવેલ સ્પેન્ટ એિસડના રોજથી 100થી વધુ સેમ્પલ્સનું એનાિલિસસ કરવામાં આવે છ�. સ્પેન્ટ એિસડની ટ્રીટમેન્ટ કરવાની આવી કોમન ફ�િસિલટી વટવા િસવાય આખા ભારતમાં ક્યાંય નથી.

LLPઃ સિઝનેિ કરવરાનો આકષજિક સવકલ્પ માગર્દશર્ન

• જૂિી ભણાગીદણારી પેઢી અિે LLPમણાં ખણાસ ્કોઈ િર્ક િથી. પરંતુ LLPએ ગીદણારી પેઢીિી િવી આ�નત્ છે. • રોજબરોજિણા ્કણામ્કણાજો LLPમણાં LLP Agreement પ્રમણા્ે ચલણાવી શ્કણાય છે. જ્યણારે ્કંપિીમણાં ્કંપિી એક્ટ પ્રમણા્ે ચલણાવણા પડે છે.

પ્રમોદ પોપટ, ્ટેકસ ્કનસલ્ટન્ટ

સલસમટે્ડ લા્ેસિસલટી પાટજાનરસશપ (LLP) સિઝનેિ કરવાનો એક આકરજાક સવકલપ િની રહ્ો છે. સલસમટે્ડ લા્ેસિસલટી પાટજાનરસશપ (LLP) િા્ે ધયુંધો કરવો આજકાલ ખૂિ જ લોકસપ્ર્ િની રહ્ો છે. છેલ્ા ઘણાયું વરિો્ી સબ્ટન, અમેડરકા િસહત સવશ્વના ઘણાયું દેશોમાયું એલએલપીની સિસટમ્ી જ વેપારધયુંધો કરવામાયું લોકો માને છે. ભારતમાયું ઘણી િધી સવચારણા અને ચચાજાઓના અયુંતે વરજા ૨૦૦૮માયું LLP ACT 2008 અમલમાયું મૂકવામાયું આવ્ો છે. શરૂઆતમાયું એમ માનવામાયું આવતુયું હતુયું કે આ કા્દો ફતિ પ્રેટ્ટીિ કરતી લીગલ ફમજા, ચાટજા્ડજા એકાઉનટનટની પેઢી ત્ા કનસલટનિીનુયું કામ કરતી ભાગીદારી પેઢીઓ માટે જ ફા્દાકારક છે. હવે ઔદ્ોસગક વતુજાળમાયું પણ એલએલપી લોકસપ્ર્ િની રહ્ો છે. મોટી કંપની કરતાયું િરકારને ઓછી સવગતો આપવાની વ્વસ્ા હોવા છતાયું્ તેને કંપનીનો દરજ્ો મળી ર્્ છે. કંપનીને મળતા િરકારી લાભ તેમને પણ મળતા ્ા્ છે. તેમ જ LLPમાયું ભાગીદારનો જેટલો સહસિો હો્ તેટલી જ જવાિદારી તેને મા્ે આવે છે. એક ભાગીદારે કરેલ ી ભૂ લ તમામ ભાગીદારોને મા્ે િયુંપૂણજાપણે આવતી ન્ી. કંપ નીના ડ્ડરેટ્ ટિજા અને ભાગીદારી પેઢીના ભાગીદારો કંપની કે પેઢી માટે િરખા જ જવાિદાર ગણા્ છે. કંપ ની એટ્ટ ૨૦૧૩માયું જ્ારે LLP ને એક એલીજીિલ એનટીટીનુયું સવરૂપ આપવામાયું આવ્ુયું છે. એસલજીિલ એક્નટટી એટલે કંપની, ભાગીદારી પે્ડી, રિસટ વગેરીની માફક જ કોઈપણ વ્વહાર કરી શકે છે. કોનરિાટ્ટ કરી શકે છે. કા્દાકી્ રીતે દાવાઓ કરી શકે છે. તેમ જ આવકવેરાના કા્દામાયું પણ તેને માટે ટેટ્િ ડરટનજા ફાઈલ કરી શકે તે માટે એક એક્નટટી , તેમ જ ભાગીદારી પેઢીનુયું ટેટ્િ માળખુયું તેને લાગુ કરવામાયું આવ્ુયું છે. તેનો લાભ પણ મળે છે. ખાિ કરીને, સટાટજાઅપ અને Make in india 20

conceptનો આરયુંભ શરૂ ્્ો ત્ાર્ી LLPનુયું

મહતવ ખાસિુયું વધી ગ્ુયું છે. જૂની ભાગીદારી પેઢી અને LLPમાયું ખાિ કોઈ ફરક ન્ી. પરયુંતુ LLPએ ગીદારી પેઢીની નવી આવૃસત્ત છે. તેને કંપનીની માફક કોપવોરેટનો દરજ્ો મળે તે માટે કંપનીની માફક જ નામની મયુંજરૂ ી રસજસરિાર ઓફ કંપનીમાયું્ી લેવી પ્ડે છે. આ મયુંજૂરી મળ્ા પછી જ LLPનુયું મમોરેન્ડમ ઓફ એગ્ીમેનટ િનાવી શકા્ છે. કંપનીની માફક જ િે ભાગીદારોએ ્ડેસઝગ્ેટે્ડ આઈ્ડેક્નટડફકેશન નયુંિર મેળવવો પ્ડે છે. કંપની રસજસટટર્રામાયું દર વરડે ઓડ્ડટ ડરપોટજા ત્ા સહિાિો ફાઈલ કરવા પ્ડે છે. આમ LLPએ ભાગીદારી પેઢી તેમ જ કંપનીનુયું સમટ્િ વઝજાન છે. LLPને આવકવેરાની િાિતમાયું ભાગીદારી પેઢીને લાગુ પ્ડતો કા્દો જ લાગુ પ્ડી રહ્ો છે. આમ LLPએ કંપની તેમજ વરવો્ી ચાલતી ભાગીદારી પેઢીનુયું સમટ્િ વઝજાન-આવૃસત છે. LLPમાયું ભાગીદારોનુયું લા્ેસિસલટી તેમના સહસિા જેટલી જ મ્ાજાડદત રહે છે. LLPનુયું રેગ ્ુ લે શ ન ભાગીદારી પે ઢ ીના દસતાવે જ ની માફકજ LLP Agreement નક્કી ્ા્ છે. ભાગીદારી પેઢીમાયું એક ભાગીદારે કરેલી ભૂલનો ભોગ દરેક ભાગીદાર િને છે. જ્ારે LLPમાયું દરેક ભાગીદારની જવાિદારી ભાગીદારીના સહસિા જે ટ લી જ રહે છે. LLP સિવા્ની ભાગીદારી પેઢીમાયું એક ભાગીદારના ખોટા કા્જા માટે િીર્ તમામ ભાગીદારોની જવાિદારી ઊભી ્ા્ છે. ભાગીદારી પેઢીના પ્રમાણમાયું LLP ના સન્મો પ્રમાણે ન ી સવગતો ROC (રજીસરિાર ઓફ કંપનીઝ)ને આપવાની હો્ છે. તેના કોમપલા્નિના ્ડીફોલટ માટે ક્ડક દં્ડની પણ જોગવાઇઓ છે. કોમપલા્નિ કરવામાયું સનષફલ

વરાઇબ્રનટ ઉદ્ોગ 15 ઓગસટ, 2022

જનારને રૂ. 5000્ી માયું્ડીને રૂ.500્ી માયું્ડીને રૂ. 50,000 િુધીના દં્ડની જોગવાઈ છે. પરયુંતુ LLP િનાવવા્ી એક કોપવોરેટ કલચર ઊભુયું કરી શકા્ છે. આમ તો LLPએ એક ર્તનુયું એક િાદુ કોપવોરેટ સટેટિ જ છે. ઉપરાયુંત કંપની કરતા ઘણા ઓછા કોમપલા્નિ્ી તમે LLP ચલાવી શકો છો. અગાઉ જણાવ્ા મુજિ જ LLPએ રસજસરિાર ઓફ કંપનીના સન્મો હેઠળ િયુંચાસલત ્તી હોવા્ી તેના નામની મયુંજરૂ ી રસજસરિાર ઓફ કંપનીમાયું્ી લેવી પ્ડે છે. તે્ી તેને કંપનીનો દરજ્ો મળે છે. એક LLPને મળતા હો્ તેવા નામ િીજી કોઈ વ્સતિ કે િયુંસ્ા રાખી શકતા ન્ી. કંપની અને LLP વચ્ચેના ફા્દાઓની ્ો્ડી છણવટ કરી લઇએ 1. રોજિરોજના કામકાજો LLPમાયું LLP Agreement પ્રમાણે ચલાવી શકા્ છે. જ્ારે કંપનીમાયું કંપની એટ્ટ પ્રમાણે ચલાવા પ્ડે છે. કંપની વાઈન્ડ અપ કરવા માટેની પ્રસક્્ા િહુ જ લાયુંિી છે. કંપનીને ફ્ડચામાયું લઈ જઈ રસજસરિાર ઓફ કંપનીની મયુંજૂરી લઈને તેના શેિન જા ુયું વેચાણ કરીને પછી કંપની િયુંધ કરી શકા્ છે. કંપની િીર્ હસતગત પણ કરી શકે છે. ભાગીદારી પે ઢ ીમાયું ભાગીદારી પેઢીની અસટ્્ામતો-એિેટિ ટ ની વહેંચણી કરીને પછી પેઢીની અસટ્્ામતને ઝીરો કરીને LLPને િયુંધ કરી શકા્ છે. 2. LLPમાયું ખૂિજ ઓછા કોમપલા્નિ હો્ છે. જ્ારે કંપ નીમાયું ROC ના ભરપુ ર કોમપલા્નિ હો્ છે. આવકવે ર ાનો ભાગીદારી પેઢીનો વેરાને લગતો જે કા્દો છે તે આખે આખો લાગુ પે છે. કોઈ નવા કરવેરના દર પણ તેને લાગુ પ્ડતા ન્ી. LLPમાયું ભાગીદારોને વ્ાજ તેમ જ મહેનતાણાની ચૂકવણીના િયુંદભજામાયું કલમ 40(િી)ની જોગવાઈઓ લાગુ પ્ડે છે. આ જોગવાઈ નીચે મુજિ છે. તે પ્રમાણે ભાગીદારને મહેનતાણુયું ચૂકવી શકા્ છે. 3. 1. પ્ર્મ 3 લાખના િુક પ્રોડફટ પર અ્વા નુકિાન હો્ તો રૂ. 1,50,000 લાખ અ્વા પ્રોડફટના 90 ટકા, િેમાયું્ી જે વધારે હો્ તે.

4. 2. બાકીના બુક પ્રોફિટ પર બુક પ્રોફિટના 60 ટકા 5. LLP ના ઓડીટની પધ્ધતી સરળ છે. જ્યારે કંપની ઓડીટ એના નક્કી કરેલ વ્યવહારો મુજબ કરવું પડે છે. કંપનીની સરખામણીમાં ભાગીદારી પે ઢ ીને મુ ખ ્ય લાભ એ છે કે ભાગીદારોને પે ઢ ીમાંથી મળતો નફો તે મ ના હિસ્સામાં મળતો નફો આવકવે ર ાની કલમ 10(2 એ) હેટળ સંપૂર્ણપણે કરમુક્ત છે. જ્યારે કંપની દ્વારા શે ર હોલ્ડર્સને ચૂ ક વવામાં આવતા ડિવિડંડ ઉપર આકારણી વર્ષ 20212022થી વે ર ો લાદવામાં આવ્યોછે. તેની સામે ભાગીદારી LLPના કિસ્સામાં સિંગલ પોઈન્ટ ટેક્સ જ વસૂલવામાં આવે છે. આમ કંપની અને ભાગીદારી પેઢીનું આદર્શ સંયોજન છે LLP. ભાગીદારીને મર્યાદિત જવાબદારીનો લાભ મળે તેમ જ ભાગીદારીના પ્રમાણમાં સરળ તેમ જ વ્યવહારુ સંચાલનની સુવિધા પણ રહે છે. તે ન ી સાથે સાથે આવકવે ર ાના મહત્તમ ફાયતાઓ પણ મળી રહે છે. આમ અનેક લાભ કરાવતું ધંધાકીય અને વ્યાવસાયિક મોડેલ છે LLP. 6. કંપ ની બંધ કરી શકાતી નથી અને Procedure ખૂબ લાંબી છે. LLP ગમે

ત્યારે પાર્ટનર ઇચ્છે ત્યારે પેઢીની Assett Zero કરીને બંધ કરી શકે છે. 7. LLPમાં કંપનીની માફક કોઇ Specified Financial Statement બનાવવાની જરૂરીયાત નથી. 8. LLP ભાગીદારોને તેમજ સગા સંબંધીઓને ઇચ્છે તે મુજબ લોન આપી શકે છે. 9. LLP ભાગીદારો પાસેથી કોઇપણ જાતના Restriction વિના ગમે તેટલી લોન લઇ શકે છે. 10. LLP ભાગીદારોને તેની જમા મુડી ઉપર વ્યાજચુકવી શકે છે. 11. LLP પાર્ટીઓ સાથેના નાણાકં ીય કે ધધં ાકીય વ્યવહારો ઉપર કોઇજ Restrictions છે નહીં. LLP કોણ બનાવી શકે ? કોઇપણ વ્યક્તિઓનો સમૂ હ કે જે કોઇ પણ જાતનો ધં ધ ો કે વ્યવસાય કે ઊયોગ સ્થાપવા ઇચ્છતા લોકો અથવા સર્વીસ પ્રોવાઇડર વ્યવસાયિક LLP બનાવી શકે છે. નીચેની વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ LLPમાં ભાગીદાર તરીકે જોડાઇ શકે છે. (૧) વ્યક્તિ (૨) LLP (૩) Company (4) Foreign LLP (5) Foreign company જોકે LLPમાં HUF, Minor, Trust

કે ભાગીદાર તરીકે જોડાઇ શકે નહીં. જ્યારે Foreign Resident LLP બનાવે ત્યારે Minimum એક ભાગીદાર Indian હોવો જરૂરી છે. LLP ના કાયદામાં Designated Partner બનાવવાની જોગવાઇ છે. અને તે મુ જ બ Designated Partner હોવા ફરજીયાત છે. વધુમાં ગમે તેટલા રાખી શકાય છે. આવકવેરાની ટ્રસ્ટિએ જોઇએ તો ભાગીદારી પે ઢ ીને લાગતા આવકવે ર ાના દર LLP ને લાગુ પડે છે. અને ભાગીદારી પેઢીની માફક જ Partners vs Remunaration અને Partners Inrerst LLPમાંથી ભાગીદારો લઇ શકે છે. નફા નુકસાનમાંથી બાદ લઇ બાકી વધતા નફા ઉપર ૩૦ ટકાના દરે આવકવેરો LLP ભરી શકે છે.

15 ઓગસ્ટ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ

21

વરાઇબ્રનટ ઉદ્ોગ િે વષજિ મરાટે િિસક્રાઈિ કરરાવો 60 િેનટીમીટરની જાહેરરાત એકવરાર ફ્ર� છપરાવો

ઝળહળતી સિળતણાિે પગલે હવે આપિું નપ્રય સણામનય્ક વણાઈબ્રન્ટ ઉદ્યોગ મણાનસ્કમણાંથી બદલણાઈિે િવણા રંગ�પમણાં પખવણાફડ્ક બિી ર�ં છે. હવે અમે મનહિે બે વણાર તમણારણા સુધી ઉદ્યોગ જગતિે લગતણા મણાનહતીસભર ફરપોટસજા પહ�ચણાડશું. હું દર પખવરા્ડીયે પ્રગટ કરવરામરાં આવતું વરાઇબ્રનટ ઉદ્ોગ િરામસયક એક વષજિ મરાટે, િે વષજિ મરાટે િિસક્રાઈિ કરવરા મરાગું છે. એ્ક વષજા (24 અં્ક) �. 650

વરાઇબ્રનટ ઉદ્ોગ િિસક્રાઈિ કરો

બે વષજા (48 અં્ક) �. 1200

્ક�ફરયર ચણાજજા સણાથે

િણામઃ .......................................................................................................................................... સરિણામુંઃ ...................................................................................................................................... શહેરઃ .......................... તણાલુ્કોઃ ......................... નજલ્લોઃ ......................... નપિ ્કોડઃ ........................ ્કંપિીિું િણામ ................................................................................................................................ ઇ-મેઈલ આઈડી .......................................................... મોબણાઇલ િંબર ..............................................

વરાઇબ્રનટ ઉદ્ોગનું લવરાજમ ભરવરા મરાટે QR કો્ડ સકેન કરો

ચેક નંિર િેનકનું નરામ : ........................................................................................ સણામનય્કિણા સબનસરિપશિ પે્ટે શરાહ એન્ડ મહેતરા એનટરપ્રરાઇિ (Shah & Mehta Enterprise)િણા િણામે ચે્ક બિણાવો અથવણા NEFT/IMPSથી SHAH AND MEHTA ENTERPRISE Current A/c : 5045042121 IFSC : Kotak | KKBK0002574મણાં જમણા ્કરી શ્કણાશે અથવણા PayTm 9998373187 થી પ્ જમણા ્કરણાવી શ્કશો.

GST No. : 24BALPM8171J1ZA એડ્રેિ ઃ એ-401, આ્કણાશદીપ એિેકસ, શ્રેયસ રિોસ�ગ પણાસે, આંબણાવણાડી, અમદણાવણાદ - 380 015

ખરાિ ન�ધઃ વણાઇબ્રન્ટ ઉદ્યોગિું લવણાજમ રો્કડેથી લેવણામણાં આવતું િથી. ્કોઈપ્ વયનતિ વણાઇબ્રન્ટ

ઉદ્યોગિણા પ્રનતનિનધ હોવણાિો દણાવો ્કરિણારિે રો્કડેથી લવણાજમ આપશે તો તે મણા્ટે સંસથણા જવણાબદણાર ગ્ણાશે િનહ. મણાત્ર Cheque/NEFT/IMPS/PayTmથી જ પેમેન્ટ લેવણામણાં આવશે. આપ અમણારી વેબસણાઈ્ટ vibrantudyog.com પરથી સબનસરિપશિ મણા્ટે ફડરેક્ટ ઓિલણાઈિ પેમેન્ટ ્કરી શ્કો છો.

Advertisement Rates Type Last Back Cover

Rate 12 ISSUE 6 ISSUE 3 ISSUE 1 ISSUE 2,05,000/-

1,10,000/-

60,000/-

25,000/-

Last inside Cover

1,72,800/-

90,000/-

48,600/-

18,000/-

Inside 2 Cover

1,72,800/-

90,000/-

48,600/-

18,000/-

Full inside Page

1,30,000/-

80,000/-

42,000/-

15,000/-

Center Spread (2 Page)

3,60,000/-

1,92,000/-

96,000/-

40,000/-

Half Page

72,000/-

40,500/-

21,000/-

7,500/-

Quarter Page

36,000/-

20,250/-

11,500/-

4,000/-

22

વરાઇબ્રનટ ઉદ્ોગ 15 ઓગસટ, 2022

FABEXA NOW @ DELHI Showcase your latest collections at

The Leading International Integrated Expo on Fabric to Finish Solutions for Garment & Textile Manufacturing

4–6

August, 2022

Pragati Maidan, New Delhi www.fabricsandtrimsshow.com

In Association with

Co-located with

Printed, Published and Owned by RUSHABH SHAH and Printed at Mirror Image Pvt. Ltd. A/ 40-41, GIDC Electronics Estate, Sector -25, Gandhinagar – 382 016 and published from FF-5/A, Shatrunjay Complex, Nr, Nagari Hospital, Ellisbridge Ahmedabad – 380 006. Editor - Marisha Sagar SHAH • Mobile No. 099983 73187 • Email : [email protected] • Web : www.vibrantudyog.com

કોપી મેળવવા/મોકલવા માટે

From : Vibrant Udyog : A-401, Akashdeep Annex, Nr. Shreyas Crossings, Ambawadi, Ahmedabad 380015

Get in touch

Social

© Copyright 2013 - 2024 MYDOKUMENT.COM - All rights reserved.