Vibrant Udyog 15 July 2022 Flipbook PDF

Vibrant Udyog 15 July 2022

84 downloads 103 Views 15MB Size

Story Transcript

Vol - 1 • Issue No - 14 • 15/07/2022 Friday • Page - 24 • Rs. 30/- www.vibrantudyog.com Place of publication : FF-5/A, Shatrunjay Complex, Nr, Nagari Hospital, Ellisbridge Ahmedabad – 380 006 Publisher : RUSHABH SHAH VIBRANT UDYOG (Gujarati Fortnightly) િાષ્ટીયિૃિિેનિના ખાનગીિિણમાં સિિાિનેશુંનડી િહ્ંછે? ગાયનાઘીના તિઝનેસમાં"ઘી-િેળા" િેમનથી? 10 સેફડ્રાઈતવંગિિો છો?િોમો્ટિનો વીમોસસિોપડશે 18


íktºke - MktÃkkËf : {krh»kk Mkkøkh þkn fLMkÂÕxtøk yurzxh : yŠ[þ þkn ÷ðks{/MkhõÞw÷uþLk : Mkkøkh þkn 099983 73187 rzÍkRLk / «kuzõþLk : ykxo{rý VkuxkuøkúkVh : r{rnh {nuíkk 078200 78255 {kr÷f, {wÿf yLku «fkþf : É»k¼ þkn ðíke FF-5/A, Shatrunjay Complex Nr. Nagari Hospital, Ellisbridge, Ahmedabad - 380 006, r{hh R{us «kEðux r÷r{xuz ¾kíku AÃkkðe «rMkØ fÞwO. yk {uøkurÍLk{kt «fkrþík Úkíkkt fkuEÃký ÷u¾ fu íkMkðehku yLÞ fkuE Ãký søÞkyu WÃkÞkuøk fhðk ftÃkLkeLke ÷ur¾ík yLkw{rík ÷uðe sYhe Au. • yk {uøkurÍLk{kt «fkrþík Úkíkk ÷u¾ku, ò.¾. fu íkMkðehku MkkÚku ÃkÂç÷þh, íktºke yLku MktÃkkËf Mkt{ík Au íku{ {kLkðwt Lknª. • ‘ðkRçkúLx Wãkuøk’ yrLk{trºkík Mkk{økúe Ãkhík fhðk sðkçkËkh LkÚke. વષચુસઃ01।અંિસઃ14।15જુલાઇ,2022 [email protected] [email protected] /Vibrant Udyog @VibrantUdyog www.vibrantudyog.com Vol - 1 • Issue No - 12 • 15/06/2022 Wednesday • Page - 24 • Rs. 30/- www.vibrantudyog.com Place of publication : FF-5/A, Shatrunjay Complex, Nr, Nagari Hospital, Ellisbridge Ahmedabad – 380 006 Publisher : RUSHABH SHAH VIBRANT UDYOG (Gujarati Fortnightly) એકસપોટમા શરૂ કરવું છે? જાણો IBP તમિે કેવી રીતે મ્દ્દ કરી શકે 04 ફ�ડિ ઈનડિસટ્ી માટે ગેમ િેનજર બિી રહેશે આ્ુષ આહાર 18 શેરબજારમાં ટ્ેરડિંગ માટે સોફટવેર પર િરોસો કરી શકા્? રાજ્યસભાના સાંસદ અને કરલા્યનસ ગ્રુપના ઉચ્ચ અષધકારી પકરમલ નર્વાણીએ ગીરના ષસંહોની દુષન્યાનો પકર્ચ્ય કરા્વતી 'ધ પ્રાઈડ કકંગડમ' શ્રેણી લોન્ચ કરી છે. ગીરની મુલાકાતે જતાં પ્ય્થટકોને માટે એષશ્યાકટક લા્યનની અંતરંગ દુષન્યા ષ્વશેની અતઃરી ઇષત સુધીની માષહતી પૂરી પાડ્વાનો પ્ર્યાસ બાર એષપસોડની આ શ્રેણી મારફતે કર્વામાં આવ્યો છે. ષસંહના જનમરી બાળપણ અને જંગલના રાજા બન્વા સુધીની સફરનો હૂબહૂ ષ્ચતાર આ સીરીઝમાં આપ્વામાં આવ્યો છે. બાળને તારણે આપતી ષસંહણના દ્રશ્યો પ્રભા્વક છે. તેમ જ બાળના સંરક્ષણ માટે ષસંહ કેટલું જોખમ લે છે તેનો પણ પકર્ચ્ય આ સીરીઝ કરા્વે છે. આ સીરીઝમાં ષસંહના ્વત્થન અને તેમના માન્વ ્વસાહતો સારેના ્વહે્વારનો ષ્ચતાર આપ્વામાં આવ્યો છે. તેની સારે જ જંગલના અન્ય પ્રાણીઓની તાકાતનો ષ્ચતાર પણ જુદાં જુદાં એષપસોડના માધ્યમરી આપ્વામાં આવ્યો છે. ગુજરાત સક્કલમાં ટેષલકોમ સષ્વ્થસ ્ચાલુ કર્વા માટે અદાણી જૂરને કડપાટ્થમેનટ ઓફ ટેષલકોમ તરફરી લેટર ઓફ ઇનટેનટ-ઈરાદાપત્ર પાઠ્વ્વામાં આવ્યો છે. અદાણી ગ્રુપે આઈએલડી- ઇનટર લોનગ કડસટનસ અને એનએલડી-નેશનલ લોનગ કડસટનસ લાઈસનસ માટે પ્રત્યેકની રૂ. 2.5 કરોડની ફી જમા કરા્વ્વાની તૈ્યારી દશા્થ્વી છે. તેની મદદરી દેશના કોઈપણ ષ્વસતારમાં સરળતારી ડેટા ટ્ાનસફર કરી શકાશે. આ ડેટા ટ્ાનસફર માટે સષ્વ્થસ લેનારાઓ ્ચોક્કસ રકમની ્ચૂક્વણી કર્વી પડશે. અદાણી એનટરપ્રાઈસની સો ટકા સબષસકડ્યરી અદાણી ડેટા નેટ્વક્કને ્વા્યરલાઈન બ્રોડબેનડ માટેનું ઔપ્ચાકરક લાઈસનસ મળે તે પછી અદાણી ગ્રુપ ગુજરાતમાં ઇનટરનેટની સે્વાઓ પણ પૂરી પાડશે. આ સારે જ અદાણી ગ્રુપે ટેષલકોમ સેકટરમાં પ્ર્વેશ મેળ્વ્વાની સંપૂણ્થ તૈ્યારી કરી લીધી હો્વાના સંકેતો મળી રહ્ા છે. આ અગાઉ જ અદાણી ગ્રુપે ફાઈ્વ-જી સપેકટ્મના ઓકશનમાં ભાગ લે્વાના તેના ઇરાદાની જાહેરાત કરી જ દીધી છે. ફાઈ્વ-જી સપેકટ્મ માટેની હરાજી આગામી 26મી જુલાઈ રશે. ફાઈ્વ-જી સપેકટ્મમાં ભાગ લઈને અદાણી ગ્રુપ એરપોટ્થ, બંદર અને લોષજસસટક (માલ પકર્વહન), ્વીજ ઉતપાદન, ્વીજ ્વહન, ્વીજ ષ્વતરણ સષહતના મેન્યુફેક્ચકરંગની જુદી જુદી કામગીરી માટેની સા્યબર ષસક્યોરીટીમાં ્વધારો કર્વાની સારોસાર નેટ્વક્ક સોલ્યુશનસ પણ પૂરા પાડશે. આ સેકટરમાં ષજ્યો, કરલા્યનસ ષજ્યો, એરટેલ, ભારતી એરટેલ અને ્વોડાફોન આઈડી્યા સષક્ર્ય છે. ઇસનડ્યન પસબલક ક્ાઉડ સષ્વ્થસનું માકકેટ ્વધીને 2026 સુધીમાં 13.5 અબજ ડૉલરનું રઈ જ્વાનો અંદાજ છે. 2021-26ના પાં્ચ ્વિ્થના ગાળામાં તેનો સ્વ્થગ્રાહી ્વાષિ્થક ષ્વકાસ દર 24 ટકાની આસપાસનો રહે્વાનો અંદાજ છે. કોપથોરેટ ષ્વશ્વમાં સાહસ કરનારાઓ પસબલક ક્ાઉડ સષ્વ્થસ પાછળ સતત ્વધારેને ્વધારે ખ્ચ્થ કરી રહ્ા છે. પસબલક ક્ાઉડ સષ્વ્થસ એક ક્ાઉડ કો્્્યુકટંગ ષસસટમ છે. તેની મદદરી રેડી ટુ ્યુઝ સોફટ્વેર એસ્લકેશનસ, વ્યષક્તગત ્વચ્યુ્થઅલ મશીન (IVM)ની સે્વા મળી શકે છે. તેનો ઉપ્યોગ કરીને ઔદ્ોષગક સાહસ માટેની ગુણ્વત્ા ્યુક્ત માળખાકી્ય સુષ્વધા અને ડે્વલપમેનટ માટેના ્લેટફોમ્થ મળી રહે છે. આ સુષ્વધાનો સબસસક્ર્શનના ધોરણે ઉપ્યોગ કર્વાની આગામી કદ્વસોમાં છૂટ આપ્વામાં આ્વશે. તેમાં ઉદ્ોગોને તેમના પોતાના ડેટા સેનટર પણ મળી શકશે. અદાણીગ્રુપગુજિાિસિ�લમાં ્ટેતલિોમસેવાશ�િિશે પરિમલનથવાણીએગીિના તસંહોપિસીરિઝલોનચિિી 15જુલાઇ,2022 વાઇબ્રન્ટઉદ્ોગ 3


કવર સ્ટોરી  મારિષા સાગર શાહ પશુપાલન એ કૃષિપ્રધાન ભારત દેશના અર્થતંત્ર અને સંસ્કૃતિનો ખૂબ જ મહત્વનો હિસ્સો છે. ભારતની ઘણી વસતી શાકાહારી હોવાથી દૂધ અને દૂધ ઉત્પાદનોને આરોગ્યની જાળવણી માટે પણ મહત્વના ગણવામાં આવ્યા છે. તેમાંય વેદો-ઉપનિષદોમાં તો ગાયને માતા જેવું ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આયર્ુવેદમાં ગાયના દૂધ અને ખાસ કરીને ગાયના ઘીને આરોગ્ય અને બુદ્ધિવર્ધક ગણાવાયા છે. છેલ્લા થોડા સમયથી શુદ્ધ ગાયના ઘીના નામે માર્કેટમાં નવી નવી પ્રોડક્ટ્સ લોન્ચ થઈ છે. આમ છતાં ગાયના ઘીનો મહિમા જાણનાર અને શુદ્ધ ગાયનું ઘી ખાવાનો આગ્રહ રાખનાર ગ્રાહકો જ્યારે ગૌશાળાનો ગાયના ઘી માટે સંપર્ક કરે તો કિલો દીઠ ઘીના ભાવ સાંભળીને તેમની પણ આંખો પહોળી થઈ જાય છે. અમદાવાદ અને તેની આજુબાજુની ગૌશાળામાં દેશી ગાયનું વલોણાનું ઘી `1800થી `2500 કે તેથી પણ વધુના ભાવે વેચાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આટલા મોંઘા ભાવે ઘી વેચ્યા પછી પણ ગૌપાલકોને નહિ નફો નહિ નુકસાનના ભાવે ધંધો કરવાની ફરજ પડી રહી છે. અરે, કેટલાંકને તો `2000ના ભાવે ઘી વેચતા પણ ગાંઠના પૈસા ખર્ચવા પડે તેવી સ્થિતિ છે. બજારમાં જ્યારે FMCG કંપનીઓ `700-800 પ્રતિ કિલોના ભાવે ઘી વેચી રહી છે ત્યારે ગૌપાલકોને કેમ ત્રણ ગણા વધુ ભાવે ઘી વેચવા છતાં નફો નથી થતો તે જાણવા માટે વાઈબ્રન્ટ ઉદ્યોગે કેટલાંક ગૌપાલકો અને ગૌશાળાના માલિકો સાથે નિખાલસ ચર્ચા કરી હતી. ગાંધીનગરના વલાદ ગામમાં 125 ગીરની ગાયો સાથેની ગૌશાળાનું સંચાલન કરતા દુષ્યંતસિંહ પરમારે વલોણા પદ્ધતિથી ઘી બનાવવાની પ્રોસેસ સમજાવતા જણાવ્યું, "1 લિટર ઘી બનાવવા માટે 30 લિટર જેટલું દૂધ જોઈએ છે. આ દૂધને પહેલા 100 ડીગ્રી સુધી ગરમ કરવામાં આવે છે અને પછી તેનું તાપમાન 35 ડીગ્રી જેટલું થાય તેટલું ઠારવામાં આવે છે. જો દૂધ ગરમ રહી જાય અને તેમાં દહીં મેળવવામાં આવે તો તે ફાટી જાય છે. તેનું 35 ડીગ્રી જેટલું તાપમાન જળવાય ત્યારે જ તેમાં દહીં ઉમેરાતા બેક્ટેરિયલ પ્રોસેસ સારી રીતે થઈ શકે છે. આ દહીં જામી જાય પછી તેને વલોવીને માખણ કાઢવામાં આવે છે. માખણને વારંવાર ધોઈને તેમાંથી છાશના અંશ છૂટ્ટા પાડવામાં આવે છે. ત્યાર બાદ તેને ગરમ કરીને ઘી બનાવવામાં આવે છે." ગૌશાળામાં ફક્ત દૂઝણી ગાયો જ નથી હોતી, સાથે સાથે નવી જન્મેલી અને દૂધ ન આપતી ગાયનું પણ પાલન-પોષણ થતું હોય છે. આ ઉપરાંત ગાયો માંદી પડે, ઓછું દૂધ આપતી હોય તો તેની સારવારનો ખર્ચ પણ ઘણો ઊંચો જાય છે. આ તમામનો સરવાળો માંડતા ગાયના દૂધની લિટર દીઠ કિંમત રૂ. 75થી રૂ. 100 જેટલી નીકળે છે. આવા 24થી 30 લિટર દૂધને પ્રોસેસ કરવાથી 1 લિટર શુદ્ધ ઘી બનતું હોવાથી ગાયના `2500 પ્રતિ કિલો વેચાતા ગાયના ઘીના બિઝનેસમાં“ઘી-કેળા” કેમ નથી? • FMCG કંપનીઓ `600-800 પ્રતિ કિલો ઘી વેચેછે, ત્યારેગૌશાળામાં મળતું ઘી આટલું મોંઘું કેમ? દુષ્યંત પરમાર ગૌશાળા સંચાલક 4 વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 જુલાઇ, 2022


ઘીનું બેષઝક કોસસટંગ જ ખૂબ ઊં્ચું આ્વે છે. અમદા્વાદના છારોડીમાં 100 ગા્યોની ગૌશાળા ધરા્વતા SGVPમાં ઘીના પ્રોડકશન સારે જોડા્યેલા ડો. સ્વસ્નલ મોદી પણ આ ્વાત સારે સહમત રતા જણા્વે છે, "ગા્યને સારો ્ચારો મળે ત્યારે તેના દૂધમાં 4 ટકા જેટલી ફેટ મળે છે. ગા્યનું ઘી બે રીતે તૈ્યાર કરી શકા્ય, એક તો મલાઈ કાઢીને ્વલોણારી અને બીજું દૂધમાંરી ક્રીમ બના્વીને તેનું ઘી બના્વ્વારી. સ્વાસથ્્ય માટે ્વલોણા પધિષતરી બના્વેલું ઘી જ ઉત્મ ગણા્ય છે, જેનું કોસસટંગ ઘણું ઊં્ચુ જા્ય છે. ગા્યોને બીટી કપાસનું ખાણ આપીએ તો તે સસતુ પડે છે પરંતુ તેમાં ખાસ પોિણ હોતું નરી. ટોપરાનો ખોળ ગા્યો માટે સારો ગણા્ય છે, પરંતુ તે ઘણો મોંઘો પડે છે. આરી જો ગા્યોને પોિણ્યુક્ત ખોરાક આપ્વામાં આ્વે તો તેમના ખા્વા-પી્વા પાછળ જ ખાસસો ખ્ચ્થ રા્ય છે. આ ઉપરાંત તેમને સા્ચ્વ્વા માટે ગો્વાળોની જરૂર પડે છે અને તેમની સેલેરીનો ખ્ચ્થ પણ ગૌશાળાને ભોગ્વ્વો પડે છે. ્વળી, ગૌશાળા ઊભી કર્વા માટે જગ્યા પણ ઘણી જ જોઈએ છે. આજના સમ્યમાં જમીનની કકંમતો પણ આસમાને આંબી રહી છે. આ તમામ ફેકટરને ધ્યાનમાં રાખ્વામાં આ્વે તો ગા્યના દૂધનું જ કોસસટંગ ઊં્ચું જા્ય છે. તેને કારણે ઘી પણ મોંઘું જ પડે છે." તલાલા તાલુકાના આંકોલ્વાડી ગીરમાં સે્વાભા્વે 80 ગીર ગા્યની ગૌશાળા ્ચલા્વતા શંભુભાઈ હરદાસભાઈ તળાષ્વ્યા જણા્વે છે, "પરંપરાગત રીતે તો ગા્યને મકાઈ, સો્યાબીન, ગાયનુંઘીિેમસવાસથ્યમા્ટેજ�િીછે? ભારતી્ય સંસકૃષતમાં ઘીને પં્ચા�તમાંરી એક અ�ત ગણ્વામાં આવ્યું છે. અ�ત એટલે લાંબુ જી્વાડનાર, સારુ સ્વાસથ્્ય આપનાર પદાર્થ. ખાસ કરીને આ્યુ્વવેદમાં ગા્યના ઘીને આરોગ્ય માટે ખૂબ જ મહત્વનું ગણ્વામાં આવ્યું છે. આ્યુ્વવેદની પકરભાિા મુજબ ્વલોણા પધિષતરી દેશી ગા્યના દૂધમાંરી બના્વેલા ઘીને જ શુધિ ગા્યનું ઘી ગણ્વામાં આ્વે છે. એટલે કે ગા્યના ઘીના જે ગુણો અને લાભ ્વણ્થ્વ્વામાં આવ્યા છે તે આ પધિષતરી તૈ્યાર રતા ઘીમાંરી જ મળે છે, બીજી કોઈ પધિષતરી બનતા ઘીને તેનો ષ્વકલપ ન ગણી શકા્ય. ગૌ�ત એટલે કે ગા્યના ઘીના પાં્ચ મુખ્ય લાભ ગણા્વતા ્વૈદ્ પ્ર્વીણ હીરપરા જણા્વે છે, "આ્યુ્વવેદમાં ઘીને ્ચક્ષુષ્ય એટલે કે આંખો માટે ગુણકારી ગણા્વા્યું છે. ઘી ખા્વારી આંખો સારી રહે છે. આટલું જ નષહ, પગના તષળ્યે પણ ઘી ઘસ્વારી આંખોનું તેજ ્વધે છે કારણ કે નેત્રોને પોિણ આપતી નાડીઓના મૂળ પગના તષળ્યે આ્વેલા હો્ય છે. આ કારણે પગના તષળ્યે ઘી ઘસ્વારી આંખોને ફા્યદો રા્ય છે. આ ઉપરાંત ગા્યનું ઘી બુષધિ, ધીરજ, સષહષણુતા, ્યાદશષક્ત અને જા�ષત ્વધારનારું ગણા્વા્યું છે. આ્ચા્ય્થ ્ચરકે ગા્યના ઘીને �દ્ય માટે પણ ખૂબ ફા્યદાકારક ગણાવ્યું છે અને �દ્ય માટે ઉપ્યોગી ખૂબ પ્ર્ચષલત ઔિષધ અજુ્થન �ત તેમણે ઘીમાં જ તૈ્યાર કરી હતી. આ્યુ્વવેદમાં ગા્યના ઘીને રક્ષોઘ્ન એટલે કે રાક્ષસો (ષ્વિાણુ)ઓનો નાશ કરનાર ગણ્વામાં આવ્યું છે. ્યજ્ઞમાં શુધિ ઘી હોમ્વારી કે ધૂપ કર્વારી ્વાતા્વરણમાંરી સ્વાસથ્્ય માટે હાષનકારક ષ્વિાણુઓનો નાશ રા્ય છે. આ ઉપરાંત આ્યુ્વવેદમાં ગૌ�તને બલ્ય એટલે કે બળ અને રોગપ્રષતકારક શષક્ત ્વધારનાર ગણ્વામાં આ્વે છે." આ્વા અનેક ગુણોને કારણે જ ઘીને ભારતી્ય સંસકૃષતમાં અ�ત ગણ્વામાં આવ્યું છે. આ્યુ્વવેદમાં ઘીની મહત્ા અંગે ્વાત કરતા ્વૈદ્ ભ્વદીપ ગણાત્રા જણા્વે છે, "ખોરાકનું પા્ચન કરતો જઠરાસગ્ન આરોગ્યની જાળ્વણી માટે ખૂબ મહત્વનો છે. ઘી આ જઠરાસગ્નને શ્રેષ્ઠ રીતે પ્રકદ્ત કર્વાનું કામ કરે છે. ભોજન ગ્રહણ કરતી ્વખતે જઠરાસગ્ન સારી રીતે પ્રકદ્ત ર્યેલો હો્ય તો શરીર ખોરાકનું ્યોગ્ય પા્ચન કરી શકે છે, તેમાંરી ્વધુમાં ્વધુ પોિકતત્વો અબસોબ્થ કરી શકે છે અને ષબનજરૂરી કે હાષનકારક પદારથોનું ઉતસજ્થન સરળતારી કરી શકે છે." ખોરાકમાં ઘી ન લે્વારી કે અપૂરતી માત્રામાં લે્વારી પા્ચનને લગતી સમસ્યા ર્વાની શક્યતા ્વધી જા્ય છે અને નબળા પા્ચનને કારણે અનેક રોગો શરીરમાં ઘર કરી જા્ય છે. આ ઉપરાંત આ્યુ્વવેદમાં મેધા એટલે કે બુષધિ માટે પણ ગા્યના ઘીને ખૂબ મહત્વનું ગણ્વામાં આવ્યું છે. આ અંગે ્વાત કરતા ્વૈદ્ ગણાત્રા જણા્વે છે, "ષ્વટાષમનસ બે પ્રકારના હો્ય છે- ્વોટર સોલ્યુબલ અને ફેટ સોલ્યુબલ. ફેટ સોલ્યુબલ ષ્વટાષમન એટલે કે ્ચરબી રકી શરીરના કોિો સુધી પહોં્ચતા ષ્વટાષમનસ. મગજના કોિો ફેટ સોલ્યુબલ ષ્વટાષમનસનો ઉપ્યોગ કરે છે. આરી જ ગા્યના ઘીને બુષધિ્વધ્થક ગણ્વામાં આવ્યું છે. ગા્યના ઘીના સે્વનરી મગજના કોિોને સારામાં સારુ પોિણ મળે છે અને મગજ તેની ઉતકૃષ્ટ ક્ષમતાએ કામ કરી શકે છે. આ ઉપરાંત ગા્યનું ઘી ષન્યષમત ખાનાર લોકોની ષ્વ્વેકબુષધિ એટલે કે સારા-ખરાબ ્વચ્ચે ભેદ કર્વાની ક્ષમતા પણ ખૂબ સારી રીતે ખીલે છે. આ્યુ્વવેદમાં ઘણી એ્વી ઔિષધઓ છે જે ઘી સારે મેળ્વીને આપ્વામાં આ્વે છે જેરી તે અસરકારક રીતે કામ કરી શકે. સુ્વણ્થપ્રાશ કે આરોગ્યપ્રાશ જે્વા ્ચાટણ પણ શુધિ ગા્યના ઘી સારે જ તૈ્યાર કર્વામાં આ્વે છે." તમને જાણીને ન્વાઈ લાગશે કે ઇ્્યુષનટીનો સીધેસીધો સંબંધ મગજના સ�ષતકોિો સારે છે. એક ્વખત કોઈ ષ્વિાણુ પદાર્થનો શરીરમાં પ્ર્વેશ રા્ય અને શરીર તેની સામે લડત આપે પછી મગજના કોિો ષ્વિાણુ સામે લડ્વાની ષમકેષનઝમને સ�ષતકોિોમાં સા્ચ્વીને રાખે છે. એટલે જ જ્યારે બીજી ્વખત તે ષ્વિાણુ શરીરમાં પ્ર્વેશે ત્યારે શરીર તેની સામે લડ્વા તૈ્યાર હો્ય છે. ગા્યનું ઘી મગજના કોિોને સ્વસર રાખતું હો્વારી શરીરની રોગપ્રષતકારક શષક્તમાં પણ અભૂતપૂ્વ્થ ્વધારો કરે છે. વૈદ્પ્રવીણહીિપિા વૈદ્ભવદીપગણાત્રા ડો.સવતપ્નલમોદી SGVP 15જુલાઇ,2022 વાઇબ્રન્ટઉદ્ોગ 5


જુવાર, ઘઉં, સૂકી મેથી, ચણા, કઠોળ, જવ, જુવાર વગેરે દળીને ભૈડકું જેવું બનાવીને ખવડાવવાનો નિર્દેશ છે. આમ કરવાથી ગાયોને વાછરડાનું પેટ ભરાય તે ઉપરાંતનું દૂધ ઉત્પન્ન કરવાનું પોષણ અને ક્ષમતા મળે છે. આ ઉપરાંત તેમને સારી ગુણવત્તાનું સૂકું અને લીલું ઘાસ આપવું પડે છે. આ તમામ પાછળ ગૌશાળાઓએ સારો એવો ખર્ચ કરવો પડે છે." ડો. સ્વપ્નિલ મોદી SGVPના ગાયના ઘીના ઉત્પાદન અંગે વાત કરતા જણાવે છે કે ત્યાંની ગૌશાળામાં 100 ગાયો છે અને દર શુક્રવારે વલોણા પદ્ધતિથી ઘી બનાવવામાં આવે છે. આટલા દૂધની ફેટમાંથી અઠવાડિયે 45- 55 કિલો ઘી બને છે. આ સમગ્ર પ્રક્રિયા બાદ છાશના વેચાણ સાથે નજીવો નફો ગણતા સંસ્થા રૂ. 2000 પ્રતિ કિલો ઘી વેચી રહી છે. બીજી બાજુ, FMCG કંપનીઓ દરરોજ અમર્યાદિત માત્રામાં ઘી પ્રોડ્યુસ કરીને રૂ. 600થી 800 કિલોના ભાવે ઘી વેચી રહી છે. તલાલા તાલુકાના આંકોલવાડી ગીરમાં 80 ગીર ગાયની ગૌશાળા ધરાવતા શંભુભાઈ હરદાસભાઈ તળાવિયા જણાવે છે, "આજે માર્કેટમાં તમે 500 કિલો ઘી માંગો તો પણ મળી જાય છે અને 5 ટન માંગો તો પણ સરળતાથી મળી જાય છે. ઘીના ઉત્પાદનની પ્રક્રિયા જાણનાર કોઈપણ વ્યક્તિ સહમત થશે કે આટલી મોટી ક્વોન્ટિટીમાં રોજેરોજ ઘીનું ઉત્પાદન કરવું શક્ય જ નથી." દુષ્યંતભાઈ પરમાર પણ આ વાત સાથે સહમત થતા જણાવે છે, "ભારત સરકારે ગાયના ઘીની કોઈ પરિભાષા નિશ્ચિત કરી જ નથી. તેને કારણે અનેક જાતના પદાર્થો ઘીના નામે માર્કેટમાં વેચાઈ રહ્યા છે." આની નકારાત્મક અસર ગાયના શુદ્ધ ઘીનો બિઝનેસ કરતી ગૌશાળાઓ પર પડી રહી છે. એક, તેમને માર્કેટમાં કોમ્પિટિટિવ એડવાન્ટેજ નથી મળતો. બીજું, તેમને આટલા મોંઘા ભાવે ઘી ખરીદવા ગ્રાહકોને તૈયાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. શંભુભાઈ હરદાસભાઈ તળાવિયા, ગૌશાળા સંચાલક શુદ્ધ ઘીની પરખ કેવી રીતે કરશો? ઘી એક મોંઘી પ્રોડક્ટ છે અને તેમાં ભેળસેળ થવાની પણ ઘણી શક્યતા છે. તમે ઘી ખરીદો ત્યારે કેટલીક પદ્ધતિથી જાતે જ જાણી શકો છો કે ઘીમાં ભેળસેળ છે કે નહિ. CERC (કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ) ના ચીફ જનરલ મેનેજર અને લેબ ડિરેક્ટર અનિદિં તા મહેતાએ વાઈબ્રન્ટ ઉદ્યોગ સાથે શુદ્ધ ઘીની પરખ કરવાની કેટલીક પદ્ધતિઓ અંગે ચર્ચા કરી હતી. - શુદ્ધ ઘીનો રંગ થોડો પીળો હોય છે, પ્યોર વ્હાઈટ નહિ. આ ઉપરાંત શુદ્ધ ઘીમાં કણ જેવો ભાગ બરણીમાં નીચે બેસી જાય છે અને પ્રવાહી ઉપર તરે છે. જ્યારે ભેળસેળવાળા ઘીમાં બધું જ એકરસ થયેલું જોવા મળે છે. - એક ચમચી ઘીને તવામાં ગરમ કરો. જો ઘી તરત પીગળી જાય અને ગરમ થતા તેનો રંગ ડાર્ક બ્રાઉન થઈ જાય તો તે શુદ્ધ ઘી છે. જો ઘીને પીગળતા વાર લાગે અને તે પીગળીને પીળું થાય તો તે ભેળસેળવાળું હોઈ શકે છે. - એક ચમચી ઘીને તમારી હથેળીમાં લો. શુદ્ધ ઘી બોડી ટેમ્પરેચરથી જ હથેળીમાં પીગળી જાય છે અને તેમાં કણીઓ રહેતી નથી. - ઘીમાં સૌથી વધુ ભેળસેળ સ્ટાર્ચની થતી હોય છે. પીગાળેલા ઘીમાં આયોડિનના થોડા ટીપા નાંખો. જો તેનો રંગ બદલાઈને પર્પલ થઈ જાય તો તેમાં સ્ટાર્ચ કે છૂંદેલા બટેટાની ભેળસેળ હોઈ શકે છે. - ઘીમાં કોપરેલ કે બીજા તેલની મિલાવટ છે કે નહિ તે ચકાસવા માટે ઘી પીગાળો અને એક બરણીમાં ભરી દો. ત્યાર બાદ તેને થોડો વખત ફ્રિઝમાં રાખો. જો થીજેલા ઘીમાં તમને બે લેયર જોવા મળે તો સમજવું કે તેમાં બીજા ઓઈલની ભેળસેળ છે. જો કે અનિંદિતા મહેતાએ જણાવ્યું કે ગાયના અને ભેંસના ઘીમાં ભેદ પારખવો સામાન્ય ગ્રાહકો માટે મુશ્કેલ છે. બંનેમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ જુદા જુદા હોય છે. આ માટે ગ્રાહકોએ લેબ ટેસ્ટ જ કરાવવો પડે છે. અનિંદિતા મહેતા, CGM તથા લેબ ડિરેક્ટર, CERC 6 વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 જુલાઇ, 2022


ગાયનેવર્ચુઅલ રિયાલિટી દેખાડવાથી પણ વધેછેદૂધનુંઉત્પાદન? હવે જમાનો ટેક્નોલોજીનો છે. દૂધનું ઉત્પાદન વધારવા માટે પશુપાલકો ટેક્નોલોજીની પણ મદદ લઈ રહ્યા છે. વર્ચુઅલ રિયાલિટી (VR) એટલે કે મનુષ્યને અલગ જ દુનિયામાં લઈ જતી ટેક્નોલોજીનો ઉપયોગ હવે દૂધ ઉત્પાદન વધારવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. ટર્કીમાં એક ખેડૂતે ગાયોને વર્ચુઅલ રિયાલિટી (VR) હેડસેટ્સ પહેરાવતા તેમના દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ હેડસેટસ પણ ઘણી રસપ્રદ રીતે ્ કામ કરે છે. ગાય ગમાણમાં સામાન્ય ચારો જ ચરતી હોય, પરંતુ હેડસેટ્સ પહેરાવીને તે કોઈ મનોરમ્ય લીલીછમ જગ્યાએ ચારો ચરતી હોય તેવો આભાસ કરાવવામાં આવે છે. સાથે સાથે તેમને ક્લાસિકલ સંગીત સંભળાવવામાં આવે છે. આ કારણે ગાયના સ્ટ્સ અને એન રે ્ઝાઈટી લેવલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને તે વધુ દૂધ આપે છે. ટર્કીના ખેડૂતના જણાવ્યા મુજબ આ પ્રયોગ પછી 22 લિટર દૂધ આપતી ગાયો દિવસનું 27 લિટર દૂધ આપતી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રશિયન ખેડૂતોએ 2019માં ગાયોને VR હેડસેટ પહેરાવવાનો પ્રયોગ કર્યો હતો. રશિયામાં આ ટેક્નોલોજી એટલી પ્રચલિત છે કે VR હેડસેટ્સને દૂધ ઉત્પાદન વધારવાના એક અસરકારક વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. બાયો હેલ્થકેર પ્રોડક્ટ્સના ઉપયોગથી પણ દૂધનુંઉત્પાદન વધારી શકાય વક્રતા એ છે કે દૂધાળા પશુઓની સંખ્યામાં ભારત દેશ વિશ્વમાં ટોચના ક્રમે છે પરંતુ પશુદીઠ દૂધ ઉત્પાદનમાં ભારત ઘણું પાછળ છે. આ ઉપરાંત ઈન્ફર્ટિલિટીની સમસ્યા પણ વિકટ છે. સામાન્ય માન્યતા એવી છે કે સિન્થેટિક કેમિકલ્સના ઈન્જેક્શન મારવાથી જ દૂધનું ઉત્પાદન વધારી શકાય છે. આ કેમિકલ્સ પછી દૂધ, ડેરી પ્રોડક્ટ્સ કે મીટના માધ્યમથી માનવ શરીરમાં પણ પ્રવેશીને નુકસાન પહોંચાડે છે. જો કે હવે માર્કેટમાં એવી બાયો પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ છે જે કોઈપણ જાતના કેમિકલ્સ વિના દૂધનું ઉત્પાદન અને SNF (ફેટ) વધારવામાં મદદરૂપ બની શકે છે. આવી પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં સક્રિય મિટિયોરિક બાયોફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર ગૌરવ કૌશિક જણાવે છે, "ડેરી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધતા મિલ્ક કલેક્શન પર પ્રેશર આવે છે. હવે બાયોલોજિકલ કોમ્પોનન્ટ્સના ઉપયોગથી પોણ દૂધનું ઉત્પાદન વધારવાના વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાં ચુનંદા એન્ઝાઈમ્સ, પ્રિબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સનું સંયોજન હોય છે જેનાથી ગાય-ભેંસને પૂરતું પોષણ પણ મળી રહે છે અને દૂધનું ઉત્પાદન પણ વધે છે. એન્ટિબાયોટિક્સથી વિરુદ્ધ આ સંપૂર્ણપણે બાયોલોજિકલ પ્રોડક્ટ છે. આથી ગાયના દૂધ કે મીટમાં બિલકુલ હાનિકારક કેમિકલના અંશ આવતા નથી. આ ઉપરાંત કેટલ ફીડ હાઈ ટેમ્પરેચર પર તૈયાર થાય ત્યારે પણ તેનું ડિગ્રેડેશન થતું નથી, એટલે કે તેની ગુણવત્તા યથાવત્ રહે છે." બાયોહેલ્થકેર પ્રોડક્ટ્સ ગાયને ચારા સાથે જ આપી શકાય છે અને તેનું હેન્ડલિંગ અને સ્ટોરેજ પણ સાવ આસાન હોય છે. તેનાથી દૂધ ઉત્પાદનમાં 15થી 25 ટકાનો વધારો થાય છે અને દૂધના SNFમાં પણ નોંધપાત્ર વધારો થતા દૂધની સારી કિંમત મળે છે. ગૌરવ કૌશિક, મેનેજિંગ ડિરેક્ટર, મિટિયોરિક બાયોફાર્માસ્યુટિકલ્સ આમ છતાં શુદ્ધ ઘીનું મહત્વ જાણતા લોકો કિંમતને અવગણીને પણ ગૌશાળામાંથી ઘી ખરીદવાનો આગ્રહ રાખે છે. શંભુભાઈ તળાવિયા જણાવે છે, "જે ગાયના ઘીના ફાયદાને સમજે છે તે પરિવારો મધ્યમ આવક હોય તો પણ શુદ્ધ ઘી ખરીદવાનો આગ્રહ રાખે છે." ગૌપાલકો અને ગૌશાળાના સંચાલકો એકમતે જણાવે છે કે જો લોકોના આરોગ્યને સારુ રાખવું હશે અને હેલ્થ પાછળ થતો ખર્ચ ઘટાડવો હશે તો શુદ્ધ ઘીને ઘેર ઘેર સુધી પહોંચાડવા માટે સરકારે મહેનત કરવી જ પડશે. ડો. સ્વપ્નિલ મોદી અને શંભુભાઈ જણાવે છે કે સરકાર ગાયના ઘી માટે સબસિડી આપવાનું શરૂ કરે તો તેનાથી વધુને વધુ લોકો શુદ્ધ ઘી ખરીદતા થશે અને ગૌશાળાને પણ તેનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળશે. શંભુભાઈએ વધુમાં એમ પણ જણાવ્યું કે સરકારે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. આ રીતે ધીરે ધીરે તેઓ ગૌશાળા અને ગાયના ઘીના ઉત્પાદન માટે પણ પ્રોત્સાહન યોજના લાવશે તેવી આશા છે. 15 જુલાઇ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ 7


અત્યારે પણ ફામા્થ કંપનીઓના ષબઝનેસમાં ગ્રોર જ ગ્રોર છે. જેનકરક દ્વાઓના ઉતપાદનમાં ગુજરાતે સારુ કાઠું કાઢેલું છે. ઓફ પેટનટ રતી દ્વાઓના બજારને કે્્ચર કર્વાની ગુજરાતની ફામા્થ કંપનીઓની કુનેહ ગજબની છે. ભારતમાં બનતી ઓફ પેટનટ દ્વાઓને ષ્વશ્વના અન્ય દેશોની તુલનાએ અમેકરકામાં ્વધુ સ્વીકૃષત મળી છે. ્યુનાઈટેડ સટેટ �ડ એનડ ડ્ગ એડષમષનસટ્ેશને 2022ના જૂન સુધીમાં ભારતની કંપનીઓને 1000રી ્વધુ જેનકરક દ્વાઓને મંજૂરી આપી છે. ષ્વશ્વમાં ઓફ પેટનટ દ્વાઓના રતાં કુલ ઉતપાદમાં 20 ટકા દ્વાઓ એકલા ભારતમાં તૈ્યાર કર્વામાં આ્વે છે. સારી દ્વા બના્વીને સસતા દામે ્વે્ચ્વી તે ભારત અને ગુજરાતના ફામા્થસ્યૂકટકલસ કંપનીઓની ખાષસ્યત છે. 2020-21ના ્વિ્થમાં ભારતમાંરી 2500 કરોડ ડૉલરના મૂલ્યની દ્વાઓની ષનકાસ રઈ હતી. ઇસનડ્યન ડ્ગ મેન્યુફેક્ચકરંગ એસોષસ્યેશન-નેશનલ પ્રેષસડનટ ષ્વરં્ચી શાહ કહે છે, “ભારતી્યદ્વાઓની દુષન્યાના 200 દેશમાં ષનકાસ રા્ય છે. 2020-21ના ્વિ્થમાં 2500 કરોડ ડૉલરની દ્વાઓની ષનકાસ રઈ હતી. તેમાંરી 50 ટકા દ્વાઓની ષનકાસ અમેકરકા અને ્યુરોષપ્યન સંઘના દેશોમાં કર્વામાં આ્વી હતી. ભારતમાં ્વિવે દહાડે 50 અબજ કરોડ ડૉલરના મૂલ્યની દ્વાઓનું ઉતપાદન રા્ય છે. ફામા્થ ઉદ્ોગનો અંદાજ છે કે આગામી આઠ ્વરસમાં અંદાજે આ ઉતપાદન ્વધીને 130 અબજ ડૉલરને આંબી જશે.” ભારતમાં એસકટ્વ ફામા્થસ્યૂકટકલસ ઇનગ્રેકડ્યનટટસના સેગમેનટનો પણ ખાસસો ષ્વકાસ રશે. ભારત સરકારે તેને માટે પ્રોડકશન ષલનક ઇનસેસનટ્વ સકીમની ્યોજના જાહેર કરી દીધી છે. મોટી કંપનીઓએ તેનો લાભ લે્વાનો શરૂ કરી દીધો છે. ઇડમાના અમદા્વાદ ્ચે્ટરના પ્રેષસડનટ શ્રેષણક શાહ કહે છે, “હજી એસકટ્વ ફામા્થસ્યૂકટકલસ માટે જોઈતા રૉ મકટકર્યલ માટે આપણે ્ચીન પર રોડોગણો મદાર બાંધ્વો પડી રહ્ો છે. બલકડ્ગ બના્વ્વા માટેના કી સોષસુંગ મકટકર્યલ એટલે કે રૉ મકટકર્યલ પણ પાં્ચેક ્વિ્થમાં ભારત આતમષનભ્થર રઈ જા્ય તે્વી સંભા્વના છે. એપીઆઈના ઉતપાદનના ન્વા રતાં ્લાનટટસમાંરી 40 ટકા ્લાનટટસ ગુજરાતમાં નખા્યા છે. જે ભાષ્વ ષ્વકાસનો અણસાર આપે છે. ગુજરાતમાં ્વરસે દહાડે 1450 કરોડ ડૉલરની દ્વાઓનું ઉતપાદન રા્ય છે. ષ્વરં્ચી શાહનું કહે્વું છે કે, “આજની તારીખે ભારતમાંરી રતી દ્વાની ષનકાસમાંરી 28 ટકા ષનકાસ એકલા ગુજરાતમાંરી રા્ય છે. તેમ જ દેશમાં રતા દ્વાના કુલ ઉતપાદનમાંરી 30 ટકા દ્વા ગુજરાતમાં બને છે.” અમેકરકાની જેનકરક દ્વાની કુલ કડમાનડની 40 ટકા કડમાનડ ભારતી્ય ફામા્થસ્યૂકટકલસ કંપનીઓ પૂરી કરે છે. ષબ્રટનની જેનકરક દ્વાની કુલ કડમાનડના 25 ટકા કડમાનડ ભારતી્ય ફામા્થ કંપનીઓ પૂરી કરે છે. એઈડટસ જે્વી જી્વલેણ બીમારીની સાર્વાર માટે જોઈતી દ્વાઓમાંરી 80 ટકા દ્વાઓ ભારતની ફામા્થ કંપનીઓ દુષન્યાના દેશોને પૂરી પાડે છે. ગુજરાત આ્યુ્વવેદ મેકડષસન મેન્યુફેક્ચકરંગ એસોષસ્યેશનના પ્રમુખ જમન માલષ્વ્યા જણા્વે છે, “દુષન્યાભરમાં કોરોના સામે રક્ષણ આપતી આ્યુ્વવેકદક દ્વાઓ અને રસીની ષનકાસનો રસતો ગમે ત્યારે ખૂલી શકે છે.” ષ્વરં્ચી શાહ કહે છે, “ગુડ મેન્યુફેક્ચકરંગ પ્રેસકટષશસનું પ્રમાણપત્ર ધરા્વતા સૌરી ્વધુ દ્વાના બના્વતા ્લાનટટસ ગુજરાતમાં છે.” સાિાિહેલથિેિએિઆિષચુિિોિાણ શેરબજારમાં પણ ગુજરાતની ફામા્થ કંપનીઓનું પરફોમ્થનસ પર નજર રહે છે. છેલ્ા પાં્ચ ્વિ્થરી ષનફટી ફામા્થ ઇનડેકસમાં ્વરસે 3.3 સીએજીઆરનો ષ્વકાસ દશા્થ્વે છે. ગુજરાતની લાજ્થ કેપ ફામા્થ કંપની સન ફામા્થએ 3.6 ટકા, ઝા્યડસ લાઈફ સા્યનસ માઈનસ 5 ટકા કરટન્થ આ્્યું છે. અત્યારે ગુજરાતની ફામા્થ કંપનીઓની ્વાત કર્વામાં આ્વે તો અમદા્વાદ નજીક સાણંદમાં આ્વેલી સાકાર હેલરકેર બ્રાઈટ પરફોષમુંગ કંપની છે. ્યુરોષપ્યન અને ડબલ્યુએ્ચઓ જીએમપી ધરા્વતી સાકાર હેલરકેરનું બજાર મૂડીકરણ માત્ર રૂ.311 કરોડનું છે. ષલસક્ડ અને પા્વડરના ફોમ્થમાં ઇનજેકશનસ બના્વે છે. ્યુગાનડા, કેષન્યા, ્યેમેન, ઇષર્યોષપ્યા, કોનગો, ઘાના, ષઝ્બાબ્વે, ક્બોકડ્યા, ષ્વ્યેટનામ, માલા્વી, નાસ્બ્યા, નાઈષજકર્યા, કફષલષપનસ અને પેરુ જે્વા દેશોની નેશનલડ્ગ ઓરોકરટીએ તેને તેમના દેશમાં દ્વાઓ ્વે્ચ્વાની મંજૂરી આપેલી છે. તદુપરાંત સુદાન, શ્રીલંકા, ્્યાનમાર, મોકરષશ્યસ, કોસટા કરકા, પનામા, સાલ્વાડોર, પ્રાગ્વેના માકકેટની જરૂકર્યાત પણ સંતોિે છે. કંપની પાસે અત્યાધુષનક પ્રોડકશન ્લાનટ છે. ઝડપરી ષ્વકસી રહેલી સાકાર હેલરકેર 23 રોગની 155 જેટલી દ્વાઓ બના્વે છે. 13મી જુલાઈએ કંપનીના શેરનો ભા્વ રૂ. 182.15નો બોલાઈ રહ્ો છે. બા્વન અઠ્વાકડ્યામાં રૂ. 212નું મરાળું અને 103નું બોટમ બના્વેલું છે. મા્ચ્થ 2022માં પૂરા ર્યેલા ષત્રમાષસક ગાળામાં કંપનીની આ્વક રૂ. 36.59 કરોડ અને ્ચોખખો નફો રૂ. 8.95 કરોડનો રહ્ો છે. આમ તેનો ્ચોખખો નફો 24.46 ટકા છે. છેલ્ા રોડા અઠ્વાકડ્યાઓરી તેના શેરના ભા્વમાં તેજીની ્ચાલ જો્વા મળી રહી છે. કંપનીની પીઈ રેષશ્યો 20.86નો છે. ગુજિાિનીફામાચુિંપનીઓનાશેસચુ િમનેિિાવીશિેછેજિિદસિફાયદો તવિંચીશાહ રયા�ી્ પ્રમુખ, IDMA ફામાર્ સ્ટોક 8 વાઇબ્રન્ટઉદ્ોગ 15જુલાઇ,2022


કંપનીની વાર્ષિક આવકમાં 35.95 ટકાનો વધઆરો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના સીએજીઆર-સર્વગ્રાહી વિકાસ દરની વાત કરીએ તો તે 23.41 ટકાનો રહ્યો છે. કંપનીની કુલ આવકમાં માર્ચ 2022ના અંતે 37.47 ટકા અને ચોખ્ખી આવકમાં 24.87 ટકાનો વધારો થયો છે. કંપનીની શેરદીઠ કમાણી રૂ. 5.07ની છે. ટૂંકા અને મધ્યમ ગાળા માટેનુ આ એક સારું રોકાણ છે. અત્યંત ઝડપથી વિકસી રહેલી સાકાર ફાર્માસ્યૂટિકલ્સે કેન્સરની દવા બનાવવાનો પ્લાન્ટ નાખવા માંડ્યો છે. કેન્સરની દવાની એપીઆઈ પણ તે જ વિકસાવી રહી છે. તેથી તેના બિઝનેસમાં ખાસ્સો વધારો થઈ શકે છે. રોકાણકારો માટે એડવાન્ટેજિયસ બની શકે છે. હેસ્ટર બાયોસાયન્સઃ લાભકારક ઇન્વેસ્ટમેન્ટ ડેરી ઉદ્યોગના મોટા કેન્દ્ર ગુજરાતના મોટા શહેર અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી અને ભૂપેન્દ્ર ગાંધીની માલિકીની ફાર્મા કંપની હેસ્ટર બાયોસાયન્સના શેર્સનો 13મી જુલાઈનો ભાવ રૂ.2316.70ની આસપાસનો છે. બાવન અઠવાડિયામાં કંપનીના શેરના ભાવે રૂ. 2851નું ટોપ અને 1964નું બોટમ જોયું છે. બજાર મૂડીકરણ રૂ. 1972 કરોડની આસપાસનું છે. માર્ચ 2022ના અંતે કંપનીની આવક રૂ. 235 કરોડની રહી છે. કંપનીનો રિટર્ન ઓન ઇક્વિટી 14.72નો છે. માર્ચ 2022ના અંતે કંપનીની શેરદીઠ કમાણી 46.22ની રહી છે. કંપનીનો રોકડનો પ્રવાહ રૂ. 58 કરોડની આસપાસનો છે. છેલ્લા પાંચ વર્ષથી કંપનીના ચોખ્ખા નફામાં સુધારો જોવા મળીરહ્યો છે. જોકે કોરોનાના કાળમાં તેની આવક અને નફો ઘટ્યા હતા. કંપનીના શેર્સની બુક વેલ્યુ રૂ. 17.55ની છે. પ્રાણીઓના આરોગ્ય સંભાળના ક્ષેત્રની આ અગ્રણી કંપનીઓમાંની એક છે. મરઘાં- બતકાંની રસી બનાવવામાં ભારતની અગ્રણી કંપનીઓમાંની એક છે. આજે તેની રસી અને દવાઓ વિશ્વના 30 દેશોમાં જાય છે. તેના મુખ્ય બજારમાં નેપાળમાં સમાવેશ થાય છે તેથી નેપાળમાં એક અલગ એકમની સ્થાપના પણ કરેલી છે. ભારત, નેપાળ, તાન્ઝાનિયામાં પણ તેનું કામકાજ ખાસ્સુ મોટું છે. સ્મોલ કેપ કંપનીના ઇન્વેસ્ટર્સ માટે આ એક સારા રોકાણની તક પૂરી પાડે છે. આરતી ડ્રગ્સઃ એપીઆઈનુંઉત્પાદન નફો વધારશે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સના ઉત્પાદનના ક્ષેત્રની અને મૂળ મુંબઈની આ એક અગ્રણી કંપની છે. એપીઆઈની નિકાસમાં પણ સારુ કાઠું કાઢેલું છે. વિશ્વના 100 દેશોમાં તે નિકાસ કરે છે. મેટફોર્મિન, ફ્લુરોક્વિનોલોન્સ, ટિનિડાઝોલ, મેટ્રોનિડાઝોલ, બેન્ઝોએટ, કેટોકોનાઝોલ અને નિમેસ્યૂલાઈડના ઉત્પાદનના ક્ષેત્રમાં વિશ્વની મોટામાં મોટી કંપની તરીકેનું સ્થાન ધરાવે છે. તેની પાસે 50 એપીઆ અને 80 ફિનિશ્ડ પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો છે. તેની માસિક ઉત્પાદન ક્ષમતા 3975 મેટ્રિક ટનની છે. કંપની 2022-23માં રૂ. 600 કરોડનો મૂડીખર્ચ કરીને વિસ્તરણ કરી રહી છે. એપીઆઈમાં આત્મનિર્ભર બનવા માટે ભારતે જાહેર કરેલી પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમનો મોટો ફાયદો આ કંપની મળે તેમ છે. અત્યારે તેના શેરનો ભાવ રૂ. 419નો ભાવ છે. તેના એપીઆઈના માર્કેટ શેરના પરફોર્મન્સને જોતાં કંપનીના આગામી સમયમાં તેના શેરના ભાવમાં ખાસ્સો સુધારો જોવા મળી શકે તેમ છે. તેના શેરનો બાવન અઠવાડિયાનું ટોપ રૂ. 735 અને બોટમ રૂ. 378નું છે. તેનો પીઈ રેશિયો 18.93નો છે. ડિવિડંડ આપતી કંપની છે. માર્ચ 2022ના ત્રિમાસિક ગાળાની કંપનીની આવક રૂ. 694.27 કરોડની અને ચોખ્ખો નફો રૂ. 55.34 કરોડનો રહ્યો છે. તેની શેરદીઠ કમાણી રૂ. 5.97ની રહી છે. તેનો ચોખ્ખા નફાનું માર્જિન 7.97 ટકા છે. ઝાયડસ લાઈફ સાયન્સઃ પરફોર્મન્સ સુધરી શકે ઝાયડસ લાઈપ સાયન્સ અગાઉ કેડિલા હેલ્થકેર તરીકેજાણીતી હતી. એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપરાંત ફોર્મ્યુલેશન્સનું ઉત્પાદન પણ આ કંપની કરેછે. એનિમલ હેલ્થકેર ઉપરાંત વેલનેસ પ્રોડક્ટ્સના સેક્ટરમાં પણ ક ંપનીની કામગીરી સારી છે. આ પ્રતિષ્ઠિત કંપનીની રમણભાઈ બી. પટેલે1952માં સ્થાપના કરી હતી. આજેપંકજ પટેલ અનેશર્વિલ પટેલના હાથમાં કંપનીની બાગડોર છે. 13 જુલાઈ આ શેરનો ભાવ રૂ. 367ની આસપાસનો બોલાઈ રહ્યો છે. માર્ચ 2022માં પૂરા થેયલા બાર માસમાં કંપનીની આવક રૂ. 7982 કરોડની આસપાસની રહી છે. કંપનીનો નફો રૂ. 1177 કરોડની આસપાસનો રહ્યો છે. કંપનીની શેરદીઠ આવક રૂ. 8.38ની રહી છે. ગુજરાતની આ કંપનીનુંપરફોર્મન્સ 2022-23માંસારુ રહેવાની શક્યતા છે. ઝાયડસ લાઈફ સાયન્સ તેના ઓપરેશન માર્જિનમાં1 ટકા સુધીનો સુધારો કરવા પ્રયત્નશીલ છે. તેની કોરોનાની વેક્સિન સમયસર માર્કેટમાં ન આવી શકતા સારી આવક કરવાની તક કંપનીએ ગુમાવી છે. 1995માંઆ કંપનીનુંટર્નઓવર રૂ. 250 કરોડનુહતું. 2020-21ના અંત તે ેનુંટર્નઓવર વધીનેરૂ. 15000 કરોડનેઆંબી ગયું છે. ઝાયડસ લાઈફ સાયન્સે ગત પખવાડિયામાં રૂ.750 કરોડના ખર્ચે તેની સ્ક્રિપનુંબાયબેક કર્યુંછે. શેરદીઠ રૂ. 650 આપીનેબાયબેક કર્યુંછે. આ રીતે1.15 કર શેર્સ પાછા ખરીદી લીધા છે. બાયબેકનેકારણેકંપની સારી ક્વોલિટીની હોવાનો નિર્દેશ બજારમાંગયો છે. કંપનીનો છેલ્લા દસ વર્ષનો ફાઈનાન્શિયલ ટ્રેક રેકોર્ડ સારો હોવાનો નિર્દેશ તેના પરથી મળી રહ્યો છે. શ્રેણિક શાહ, પ્રમુખ, IDMA ગુજરાત પંકજ પટેલ, ચેરમેન ઝાયડસ લાઈફ સાયન્સ 15 જુલાઇ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ 9


ભારત સરકાર બેન્કના ખાનગીકરણ કરવા મક્કમ છે, પરંતુ તેમ કરવું તેમને માટે આસાન નથી. સહુ માને છે કે અદાણી અંબાણી જેવા મોટા કોર્પોરેટ હાઉસ બેન્કને લઈને ખાનગી બેન્ક તરીકે ચલાવશે. પરંતુ આમ કરવું શક્ય નથી. દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોને ખરીદશે કોણ તે એક મોટો સવાલ છે. બેન્કનું ખાનગીકરણ કરવા માટે કોઈ લેવાલ તો હોવો જ જોઈએ. કોર્પોરેટ હાઉસ બેન્ક ખરીદી શકે તેમ નથી. રિઝર્વ બેન્કના નિયમો તેમને બેન્ક ખરીદતા અટકાવે છે. એર ઇન્ડિયાને ટાટા ગ્રુપે લઈ લીધું તે રીતે કોઈ કોર્પોરેટ હાઉસ સરકારી બેન્કને ખરીદી શકતા જ નથી. કોર્પોરેટ બેન્કની માલિકી ધરાવી શકે નહિ. તેથી કોર્પોરેટ હાઉસ બેન્કને માલિકી મેળવી શકે તેમ જ નથી. ડિસઇન્વેસ્ટમેન્ટ શક્ય, ખાનગીકરણ અઘરુ આ સંજોગોમાં સરકાર કોઈ કંપનીને બેન્ક વેચીની નીકળી શકે તેમ જ નથી. સરકાર તેમના 5થી 10 ટકા શેર્સવેચી શકે છે. કોર્પોરેટ હાઉસ તેના 15 ટકા શેર્સ લઈ શકે છે. 15 ટકા શેર્સ ખરીદ્યા પછીય તેને બેન્કની માલિકી મળી શકે તેમ જ નથી. પંદર ટકા શેર્સ ખરીદી લે તો તેને પ્રાઈવેટાઈઝેશન ગણી ન શકાય, તે તો ડિસઇન્વેસ્ટમેન્ટ જ ગણાશે. તેથી કંપની તેની માલિક બની શકતી નથી. કારણ કે બેન્કની માલિકી મેળવવા માટે 50 ટકાથી વધુ શેર્સ ખરીદવા જરૂરી છે. સરકાર પાસે 70થી 80 ટકા શેર્સ હોય હોય ત્યારે તેને બેન્કનું પ્રાઈવેટાઈઝેશન ગણી શકાય નહિ. તેથી બેન્કોના પ્રાઈવેટાઈઝેશન માટે કાયદામાં ધરમૂળથી ફેરફાર કરવા જરૂરી બની જાય છે. બેન્કોના નેશનલાઈઝેશન એક્ટમાં ફેરફાર કરવાનું પહેલું પગલું લેવું પડી શકે છે. બેન્કિગ કંપનીએ એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ એક્ટમાં ફેરફાર કરવો અનિવાર્ય છે. આ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે સરકાર પાસે રાષ્ટ્રીયકૃત બેન્કના ઓછામાં ઓછા 51 ટકા શેર્સ હોવા અનિવાર્ય છે. ખાનગી શેર હોલ્ડર્સ પાસે 49 ટકાથી વધુ શેર્સ જવા ન જોઈએ. આ જોગવાઈને બદલવી જરૂરી છે. રાષ્ટ્રીયકૃત બેન્કના શેર્સ ખરીદી લીધા પછી પણ ખાનગી કંપનીને વોટિંગનો અધિકાર મળતો જ નથી. આમ વોટિંગનો અધિકાર મળ્યા વિના બેન્કના શેર્સ ખરીદી કર્યા પછી પણ તેને લગતા નિર્ણય લેવામાં કોઈ અધિકાર રહેતો નથી, તેથી શેર્સ લેનારના હાથમાં બેન્કનો અંકુશ આવતો જ નથી. બેન્કની માલિકી બદલાતી નથી. તેથી જ બેન્કનો કોઈ લેવાલ રહેતો નથી. 75 ટકા શેર્સ ખરીદેપણ વોટિંગ રાઈટ્સ માત્ર 10 ટકા બીજું આજે રાષ્ટ્રીયકૃત બેન્કના 15 ટકા શેર્સ ખરીદી શકે છે. તેના શેર્સ ભલે 15 ટકા થાય, પરંતુ વોટિંગ અધિકાર 10 ટકા જ છે. આ સંજોગોમાં 50 ટકા શેર્સ ખરીદ્યા પછીય તેને વોટિંગ રાઈટ માત્ર 10 ટકા જ મળે છે. તેથી વોટિંગ રાઈટ અંગેની જોગવાઈમાં પણ ફેરફાર થવો પણ જરૂરી છે. 15 ટકાથી શેર્સ ખરીદી 75 ટકા કરી દેવાય તો પણ વોટિંગ રાઈટ 10 ટકા જ રહે તો પણ તેની માલિકી બદલાઈ શકતી નથી. ત્રીજું, કોર્પોરેટ કંપની રાષ્ટ્રીયકૃત બેન્કોની માલિકી મેળવી શકે નહિ તેવી જોગવાઈ પણ બેન્કોના ખાનગીકરણમાં નડી રહી છે. આ બધાં જ મુદ્દે ફેરફાર કરવા જરૂરી છે. આ ફેરફારોને સંસદમાંથી મંજૂરી મળવી પણ એટલી જ જરૂરી છે. સરકારી યોજનાનો અમલ ખાનગી બેન્કો ન કરે આ સિવાય બેન્કોના ખાનગીકરણમાં એક બીજી બાબત પણ નડી રહી છે. સરકારની જનધન યોજના હોય, મુદ્રા યોજના હોય કે પછી અટલ પેન્શન યોજના હોય કે પછી અન્ય સબસિડીની કોઈ યોજના હોય તેના નાણાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવાની સરકારની યોજનાઓનો અમલ કોણ કરશે. આ કામમાં ખાનગી બેન્કો તેમને મદદ કરશે નહિ તે તો સરકાર પણ સ્વીકારે જ છે. તેથી જ રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ કરતાં પહેલા સરકારે પણ દસ વાર વિચાર કરવો પડશે. ખાનગી બેન્કો વધુ કાર્યકુશળતાથી કામ કરતી હોવાના સતત દાવાઓ કરવામાં આવે છે. પરંતુ ભારતના લોકો પણ ખાનગી બેન્કોની લોકોને મદદરૂપ બને તેવો વિશ્વાસ ધરાવતા નથી. તેમની ભવ્ય સુવિધાઓ વાળી ઇમારતો વચ્ચે પણ તેમને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જ વધુ રાષ્ટ્રીયકૃત બેન્કના ખાનગીકરણમાં સરકારનેશુંનડી રહ્યું છે? ઇન્ટરવ્યૂ સી.એચ. વેંકટચલમ, જનરલ સેક્રેટરી, ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશન ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમેવાઈબ્રન્ટ ઉદ્યોગનેઆપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં બેન્કના ખાનગીકરણમાં આવી રહેલા અવરોધ અંગે નિખાલસતાથી વાત કરી હતી. તેમની સાથેના ઇન્ટરવ્યૂના અંશો આ સાથે જ રજૂ કરવામાં આવ્યા છે 10 વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 જુલાઇ, 2022


વિશ્વાસ છે. ખાનગી બેન્કોનો દેખાવ, તેની ભવ્યતા પણ આમઆદમીને ખાનગી બેન્કોમાં પ્રવેશતા ખચકાટ કરાવે છે. ખાનગી બેન્કોમાં કૌભાંડો પણ મોટા છે. લક્ષ્મી વિલાસ બેન્ક, યશ બેન્કના વિવાદો જાહેર થયેલા જ છે. તેમ જ આઈસીઆઈસીઆઈ બેન્કના ચંદા કોચરનું પ્રકરણ પણ લોકોનો ખાનગી બેન્કોમાંનો વિશ્વાસ ઘટાડે છે. ખાનગી બેન્કોના કૌભાંડ પણ આવી જ રહ્યા છે. તેથી લોકોને રાષ્ટ્રીયકૃત બેન્કોની સર્વિસની થોડી નબળાઈ વચ્ચે પણ તેમનામાં વધુ વિશ્વાસ છે. ભારતની પ્રજાને બેન્કોના ખાનગીકરણની સરકારના વલણની વિરુદ્ધ છે. તેથી સરકાર બેન્કોના ખાનગીકરણનો નિર્ણય લેશે તો સરકારના પગલાંથી પ્રજા નારાજ થશે. પ્રજા ખાનગીકરણના પગલાંથી રાજી થશે નહિ. નવી પેઢીના યુવાનો કદાચ સરકારી બેન્ક હોય કે ખાનગી બેન્ક હોય તેમને મોબાઈલ બેન્કગની િં સુવિધામાં જ રસ છે. તેમને બેન્ક ખાનગી હોય કે સરકારી હોય માત્ર સારી સુવિધા સાથે ઓનલાઈન મોબાઈલ બેન્કગ િં થાય તેમા જ વધુ રસ છે. સારી સુવિધા મળી રહેતી હોય તો તેમને સરકારી બેન્કો મારફતે કામ કરવામાં પણ વાંધો નથી. થાપણદારોની મૂડીની સલામતી સામેસવાલ તદુપરાંત કોઈ એક બીજી બાબત ખાનગીકરણમાં નડી રહી હોય તો તે છે ખાનગી બેન્કોમાં મૂકેલી મૂડીની સલામતીની પ્રજાની ચિંતા છે. પ્રજાની આ માનસિકતા બેન્કોના ખાનગીકરણની દિશામાં આગળ વધતા સરકારને અટકાવી રહી છે. ખાનગી બેન્કો કરતાં સરકારી બેન્કોમાં તેમના નાણાં વધુ સલામત હોવાનું તેમને જણાઈ રહ્યું છે. હા, આ બાબત પણ રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના નિર્ણયની વિરુદ્ધમાં જઈ રહી છે. તેની સીધી અસર સરકારની વોટ બેન્ક પર પણ પડી શકે છે. બેન્કોના ખાનગી કરણને પ્રજા કદાચ ડાયજેસ્ટ કરી શકશે નહિ. સરકારને માથે પણ કેટલાક દબાણો છે બેન્કોના પ્રાઈવેટાઈઝેશન માટે. આઈએમએફ અને વર્લ્ડ બેન્ક તેમને સતત કહી રહી છે કે સરકારના બજેટના નાણાં તમે કેટલા સમય સુધી બેન્કોની મૂડીને જાળવી રાખવા માટે ખર્ચ્યા કરશો. બેન્કોના ખાનગીકરણ માટે આઈએમએફ-ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્ક ભારત સરકાર પર દબાણ લાવી રહી છે. મોટી ખાનગી કોર્પોરેટ કંપનીઓની પણ સરકાર ફેવર કરવા માગે છે. પોતાની પસંદગીની ખાનગી કંપનીને બેન્ક આપી શકાય તેમ હોય તો સરકારને તેની સામે વાંધો પણ નથી. પરંતુ ખાનગી કંપનીઓને બેન્કના શેર્સની સાથે વોટિંગ રાઈટ્સ પણ જોઈએ છે. શેર્સની સાથે વોટિંગ રાઈટ ન મળે ત્યાં સુધી ખાનગી કંપનીઓ રાષ્ટ્રીયકૃત બેન્કોને હસ્તગત કરવા આગળ આવશે નહિ. ખાનગી કંપનીઓને બેન્કોની 165 લાખ કરોડની થાપણમાં રસ હા, તેમને બેન્કોમાં પડેલી 165 લાખ કરોડની ડિપોઝિટસનો તેમને ઉપ ્ યોગ કરવા મળે તેથી બેન્કોના ખાનગીકરણમાં રસ છે. આ તૈયાર • ચોમાસું સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બેન્કોના ખાનગીકરણનું બિલ પસાર કરાવી શકશે ખરા? • બેન્કોના ખાનગીકરણનેકારણેપ્રજા નારાજ થાય તો સરકારેશી કિંમત ચ ૂ કવવી પડશે. બેન્કના 9 લાખ કર્મચારીઓની નોકરી જોખમમાં બેન્કના ખાનગીકરણની અસર 9 લાખ કર્મચારીઓ પર પડશે. અત્યારે સ્ટાફ કોસ્ટ ઉપર જઈ રહી છે. સરકારી બેન્કોના નફા પણ દબાણ હેઠળ છે. બેન્કો ડિપોઝિટ લઈને ફાઈનાન્સ કરીને ચૂકવેલા વ્યાજ અને ધિરાણ પર કમાયેલા વ્યાજના ગાળા પર નભે છે. તેમનો નફો વધે તે તેમની જરૂરિયાત છે. તેમનો ખર્ચ ઘટે તે જરૂરી છે. બીજીતરફ લોન પર વ્યાજની આવક ઘટી રહી છે. કારણ કે એનપીએ-નોન પરફોર્મિંગ એસેટ્સ વધી રહી છે. બેન્કના મોટા બોરોઅર્સ ઓછા વ્યાજદરે ધિરાણ મેળવવા માટે બેન્ક પર દબાણ લાવી રહ્યા છે. લોકો બેન્કમાં પૈસા મૂકી રહ્યા છે. તેમના પૈસાનું ધિરાણ કરવા સિવાય બેન્કો પાસે કોઈ જ ચારો નથી. બીજીતરફ સ્ટાફનો પગારનો ખર્ચવધી રહ્યો છે. તેથી બેન્કો સ્ટાફ ઘટાડવાની વેતરણમાં છે. તેથી કર્મચારીની સંખ્યા ઘટાડવાનો વિચાર કરી રહી છે. આમ કાયમી-પરમેનન્ટ વર્ક કરતાં કર્મચારીઓ ન વધે તેવું બેન્કો ઇચ્છી રહી છે. બેન્કોને કાયમી કર્મચારીઓને કારણે તેમના પર આવી રહેલા ખર્ચ બોજમાંથી મુક્ત થવું છે. તેથી ખાનગી બેન્કો કોન્ટ્રાક્ટ પર જ કર્મચારીઓને લઈ રહ્યા છે. એચડીએફસી બેન્કમાં એક લાખ કર્મચારી નોકરી કરે છે. તેના 99 ટકા કર્મચારી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. કોન્ટ્રાક્ટ પર લેવામાં આવેલા કર્મચારીઓને ખર્ચ બોજ ઓછો આવે છે. બેન્કમાં વરસે 70,000 કર્મચારીઓની નવી નિમણૂક કરવામાં આવતી હતી, ગયા વરસે એટલે કે 2021માં માત્ર નવી 12000 નિમણૂકો થઈ છે. તેને સ્થાને છ-છ હજારના પગારે બિઝનેસ કોરોસ્પોન્ડન્સ રાખી રહ્યા છે. તેની અસર બેન્કના ધિરાણની ક્વોલીટી પર આવી શકે છે, જે લાંબા ગાળે એનપીએ વધારી શકે છે. પોતાના પગ પર કૂહાડો મારી રહેલી બેન્કો બેન્કોને મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાની પડાતી ફરજ પાડી રહી છે. રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓને બેન્કના મેનેજમેન્ટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સના પ્રોડક્ટ્સ વેચવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ વેચાણના ટાર્ગેટ તેમને આપે છે. તેથી બેન્ક કર્મચારીઓ તેમના બેન્કિંગના કામકાજ પર ઓછું ફોકસ કરી શકે છે. તેથી જ રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ કાર્યક્ષમતા અંગે સવાલ ઊઠાવવામાં આવે છે. બેન્ક કર્મચારીઓને મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ વેચવાની ફરજ પાડીને બેન્કનું મેનેજમેન્ટ પોતાના જ પગ પર કૂહાડો મારી રહ્યું છે. કારણ કે જે નાણાં તેની બેન્કમાં જમા પડ્યા રહે છે અને જેના થકી તેમને ધિરાણ વધુકરવાની તક મળે છે તે જ નાણાંને તેઓ તેમના પોતાના કર્મચારીઓ મારફતે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ તરફ ધકેલી રહ્યા છે. આમ પોતાની મૂડી ઘટાડવાનું કામ બેન્કનું મેનેજમેન્ટ કરી રહ્યું છે. 15 જુલાઇ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ 11


મૂડીનો ઉપયોગ કરવાનો અધિકાર પોતાને મળી જાય તો તેમાં બધી જ ખાનગી કંપનીઓને રસ પડશે. તેથી જ ખાનગીકરણની તરફેણ કરતી લોબી સરકારને સતત ખાનગીકરણ કરવા માટે દબાણ લાવી રહી છે. રાજકીય રીતે પણ ખાનગીકરણથી સરકારને લાભ થાય તેવું ઓછું છે. તેમ છતાંય સરકાર ખાનગીકરણ કરવાનો ઇરાદો તો ધરાવે છે, પરંતુ તે ઇરાદાને સાકાર કરી શકશે કે કેમ તે અત્યારે નિશ્ચિતતાથી કંઈ જ કહી શકાતું નથી. સાકાર થાય તો તે જૂની બેન્કિંગ પોલીસીની વિરુદ્ધમાં હશે. ખાનગી કંપનીઓને બેન્કો સોંપી દેવાનો સરકાર ઇરાદો ધરાવતી સરકારને એમ લાગશે કે તેમને ખાનગીકરણથી થોડો લાભ થશે તો તેને માટે પણ તે રાજકીય નિર્ણય લઈ શકે છે. સંસદના ચોમાસુ સત્રમાં બેન્કોના ખાનગીકરણ માટે સુધારો કરતો ખરડો લાવવાનો પણ કદાચ તે જ હેતુ છે. તેથી તેઓ કદાચ ખાનગીકરણને પ્રમોટ કરી શકશે. સહકારી બેન્કોને સરકારી યોજનાઓના નાણાં ટ્રાન્સફર કરવા માટેની વ્યવસ્થામાં દાખલ કરી શકે છે. સરકારે આ નિર્દેશ આપ્યો છે. સરકારને ખાનગી બેન્કોમાં વિશ્વાસ હોત તો તેઓ આ કામગીરી ખાનગી બેન્કો પાસે જ કરાવી શકી હોત. ખાનગી બેન્કો સરકાર માટે આ જવાબદારી સ્વીકારશે નહિ. કારણ કે તેમાં વળતર ઓછું અને મજૂરી ઝાઝી છે. તેવી રીતે તેમને જનધનના ખાતા ઓપન કરવા અને મેઈન્ટેઇન કરવા માટે ખર્ચવધુ લાગે છે, ફાયદો ઓછો થાય છે. ખાનગી બેન્કોને આ ખાતા ખોલીને ચલાવવામાં કોઈ જ લાભ દેખાતો નથી. આ બધો બોજ પોતિના લાભ વિના ખાનગી બેન્કો વેંઢારવા તૈયાર થશે નહિ. તેથી ખાનગી બેન્કો થકી સરકારના કામકાજ થશે નહિ. સહકારી બેન્કોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે તૈયાર કરવાની વાત કરીને સરકારે બેન્કના ખાનગીકરણ પૂર્વે પોતાના કામો સહકારી બેન્ક મારફતે પણ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની તૈયારી કરી હોવાનું માની શકાય તેમ છે. ખાનગી બેન્કો નાના શહેરો કે ગામડાંમાં જવાનું પણ પસંદ કરશે નહિ. તેથી પણ સરકારને ખાનગીકરણની દિશામાં સડસડાટ આગળ વધવામાં ખચકાટ થઈ રહ્યો હોવાનું જણાય છે. 30 વર્ષથી સરકાર ખાનગીકરણ કરી નથી શકી તેથી જ 1991થી આવેલી તમામ સરકારો બેન્કોના ખાનગીકરણની વાત કરતી આવી છે, પરંતુ વાસ્તવમાં તેઓ ખાનગીકરણનું પગલું લીધું નથી. 1991થી અત્યાર સુધીમાં રચાયેલી નરસિહા રાવ, વી.પી.સિંહ, દેવે ગોવડા, આઈ.કે. ગુજરાત, અટલબિહારી વાજપેયી તથા મનમોહન સિંહ અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેન્કોના ખાનગીકરણની દિશામાં નક્કર કદમ ઊઠાવી રહી નથી. આ ગાળામાં અટલબિહારી વાજપેયીની સરકારને બાદ કરતાં મોટાભાગની બહુમતી સરકાર હોવા છતાંય તેઓ બેન્કોના ખાનગીકરણને નક્કર સ્વરૂપ આપી શકી નથી. અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ બેન્કોના 67 ટકા શેર્સ વેચી દઈને 33 ટકા શેર્સ જ સરકારના હાથમાં રાખીને ખાનગીકરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે મૂકેલા બિલને પણ પાછું ખેંચવાની ફરજ પડી હતી. આમ ભારતમાં બેન્કના શેર્સનું ડિસઇન્વેસ્ટમેન્ટ શક્ય છે. પરંતુ તેનું ખાનગીકરણ શક્ય જણાતું નથી. ત્રણ દાયકાના ગાળામાં બેન્કોના ખાનગીકરણ અંગે પોતાના અભ્યાસ અહેવાલો અને સૂચનો મૂકવા માટે નરસિંહમન કમિટી, વર્મા કમિટી, કામથ કમિટી, અનવરુલ હુડા કમિટી, રિઝર્વ બેન્ક કમિટી, તારાપુર કમિટી, ઓઈસીડી કમિટી દરેકે બેન્કોના ખાનગીકરણની ભલામણ કરી છે. આ કમિટીઓએ ભારતીય બેન્કગ િં સિસ્ટમની ડિફોલ્ટને ક્રિમિનલ ઓફેન્સ ગણોઃ આઈબીસીને સ્ક્રેપ કરોઃ રેઝોલ્યુશન પ્રોફેશનલના વળતર આપવાનો નિયમ બદલે બેન્કોની એનપીએની વાત કરીએ. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સ કોડ અને એનસીએલટી ડિફોલ્ટર્સ માટેનો ઇઝી એક્ઝિટ રૂટ બની ગયો છે. પ્રજાના પૈસાને લૂટી લેવાની ઓફિશિયલ ચેનલ બની રહી છે. આઈબીસી અને એનસીએલટી ઓફિશિયલ લોન્ડ્રી બની ગઈ છે. લોન લો, આઈબીસી હેટળ એનસીએલટીમાં જાવ, મૂડીમાં માફી મેળવો અને ડિફોલ્ટરની કેટેગરીમાંથી બહાર નીકળી જાવ. આ સ્થિતિને બદલવા માટે બેન્ક ડિફોલ્ટને ક્રિમિનલ ઓફેન્સ ગણવો જોઈએ. બેન્ક ડિફોલ્ટરને કોઈ જ જાહેર હોદ્દો સંભાળવા ન દેવો જોઈએ. તેમને ચૂંટણી લડવાની છૂટ પણ ન મળવી જોઈએ. પાકિસ્તાન જેવા દેશમાં પણ આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. નાના લોકો કોરોનાને કારણે હોમલોન ન ભરી શક્યા હોય ત્યારે તેમના ઘરની હરાજી થઈ જાય છે. પરંતુ મોટી કોર્પોરેટ લોનના ડિફોલ્ટર્સને માફી આપવાની સિસ્ટમ બદલાવી જોઈએ. તેમને 60થી 90 ટકા મૂડીની માફી આપી જતાં કરે છે તે ઉચિત નથી. આલોક ઇન્ડસ્ટ્રીઝના 30,000 કરોડની બાકી રકમનું સેટલમેન્ટ એનસીએલટી મારફતે માત્ર રૂ. 5000 કરોડમાં થયું તે બેન્ક લૂંટની એક પદ્ધતિ જ છે. આ પ્રકારના અનેક કિસ્સાઓ છે. તેથી આઈબીસી કોડને સ્ક્રેપ કરી દેવો જોઈએ. રેઝોલ્યુશન પ્રોફેશનલને પણ ડિફોલ્ટર કંપનીને ડિફોલ્ટમાં લઈ જવા માટે મોટા કમિશન અપાય છે. તેથી કંપની ચાલુ થાય તેમાં તેમને રસ જ નથી. કારણ કે કંપની ચાલુ થાય તો તેમને માત્ર તેમનો પગાર જ મળે છે. કંપની ખાડામા જાય તો તેમને તગડું કમિશન મળે છે. તેથી તેઓ પણ તેમને મળનારા તગડા કમિશન પર જ નજર રાખે છે. તેથી બેન્કની એનપીએનો મૂડી લૉસ વધે છે. એક સાથે સેંકડ કે હજારો કરોડની લોન મંજૂર કરવામાં બેન્કનું બોર્ડ જવાબદાર બને છે. તેમની સામે પણ પગલાં લેવાવા જરૂરી છે. સોસાયટીમાં ડિફોલ્ટર્સના નામને બટ્ટો લાગે તે માટે તેમના નામ જાહેર કરવા પણ જરૂરી છે. તેમના ગુનાને સિવિલ ઓફેન્સ નહિ, ક્રિમિનલ ઓફેન્સ બનાવવો પણ જરૂરી છે. રિઝર્વ બેન્કનેપણ એકાઉન્ટેબલ બનાવો બેન્કોના હિસાબોનુંઓડિટ રિઝર્વ બેન્કના અધિકારીઓ પણ કરેછે. બેન્કના ધિરાણથી માંડીને તેમના દરેક પગલાંનો ઓડ િ ટ રિઝર્વ બે ન્કના અધિકારીઓકરેછે. તેમછતાય ં એનપીએ વધેછે. બેન્કોની મૂડી ધોવાઈ રહી છે. આ સંજોગોમાં રિઝર્વ બેન્કના ઓડિટરનેપણ તેમાટેએકાઉન્ટેબલ એટલેકે જવાબદાર ગણવા જોઈએ. 12 વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 જુલાઇ, 2022


ગ્રાઉન્ડ રિયાલિટીને સમજ્યા વિના બેન્કોના ખાનગીકરણની ભલામણ કરી હતી. ખાનગી બેન્કો ગ્રામીણ વિસ્તારમાં કામ કરવા તૈયાર નથી તે હકીકત છે તેથી જ સરકાર ખાનગીકરણની દિશામાં દોડી જવામાં ખચકાઈ રહી છે. સરકાર ઇચ્છે તેવા રિપોર્ટ્સ આ કમિટીઓએ આપ્યા હોવાનું કહી શકાય તેમ છે. તેમ છતાંય રાજકીય લાભ મળતા હશે તો જ સરકાર ખાનગીકરણના કાયદાનો અમલ કરશે. એફઆરડીએ બિલ વિડ્રો કરવાની ફરજ પડી એફઆરડીએ બિલમાં પણ ખાતેદારો કે થાપણદારોના પૈસાથી બેન્કોની એનપીએને સેટઓફ કરવાની સિસ્ટમ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેની સામે પણ વિરોધ થતાં સરકારે પારોઠના પગલાં ભરવા પડ્યા હતા. અરુણ જેટલીએ તે કાયદો લાવવાનું માંડી વાળ્યુ હતું. ભારતમાં બેન્કિંગના ખાનગીકરણના નિર્ણય લેવામાં પ્રજાના દબાણનો પણ સરકારને સામનો કરવો પડી રહ્યો છે. આજે ભારતની રાષ્ટ્રીયકૃત બેન્કો પાસે અંદાજે રૂ. 165 લાખ કરોડની ડિપોઝીટ છે. સરકારના વાર્ષિક બજેટના કદ કરતાં ચારગણી થાપણો બેન્કોમાં પડેલી છે. જીવન વીમા નિગમનું ઉદાહરણ આપીને વાત કરીએ તો સરકારે તેના 5 ટકા શેર્સવેચીને રૂ. 90000 કરોડ એકત્રિત કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ સરકાર માત્ર રૂ. 20,000 કરોડ જ એકત્રિત કરી શકી છે. આમ સરકાર તેના શેર્સ વેચવા ઇચ્છે તો પણ તેના લેવાલ પણ મળવા જરૂરી છે. આ જ બાબત બેન્કોના ખાનગીકરણને પણ લાગુ પડી શકે છે. સરકારની ઇચ્છા જે કોઈપણ હોય માર્કેટનું સેન્ટિમેન્ટ અલગ છે. બેન્કોના ખાનગીકરણનો રાજકીય વિરોધ બેન્કોના ખાનગીકરણની વાતનો ભાજપ અને સંલગ્ન પક્ષો સિવાયના રાજકીય પક્ષો કોન્ગ્રેસ, ડાબેરી પક્ષો,એ વિરોધ કર્યો છે. તામિલનાડુની સરકાર તેનો વિરોધ કરે છે. સંસદમાં તેલગુ દેશમ પાર્ટી, શિવસેના, આમઆદમી પાર્ટી, તૃણમૂલ કોન્ગ્રેસ પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. આમ બેન્કોના ખાનગીકરણનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે. છતાં વશ્વિૈ ક સંસ્થાઓ ભારતને બેન્કોના ખાનગીકરણ માટે દબાણ કરી રહી છે. વિશ્વની મોટી સંસ્થાઓને ભારતીય બેન્કોને ગોલ્ડમાઈન લાગી રહી છે. તેઓ ભારતની બેન્કની માલિકી મેળવી લે તો ભારતની બેન્કોમાં પડેલા રૂ. 165 લાખ કરોડથી વધુનો ઉપયોગ કરી શકશે. ભારતમાં સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવામાં સફળતા મળે તો ભારતથી અનેક નાના દેશોમાં પણ તેઓ ખાનગીકરણને નામે બેન્કો પર કબજો જમાવી શકશે. સિબિલનો પક્ષપાતી અમલ અયોગ્ય મોટા ડિફોલ્ટર્સના બેન્કોની જંગી રકમ ન ચૂકવતા હોવા છતાંય તેમને સિબિલ રેટિંગ નડતા નથી. તેમના ડિફોલ્ટ છતાંબીજી બેન્કો તેમને ધિરાણ કરવા તત્પર રહેછે. તેમને ધિરાણ આપવામાં તેમના સિબિલ રેટિંગનેધ્યાનમાં લેવાતા જ ન હોય તેવી સ્થિત છે. નાના બોરોઅર્સના રૂ. 5000 બાકી હોય તો પણ તેમના નેગેટીવ સિબિલ રેટિંગને કારણે તેમનેનવા ધિરાણ આપવાની બેન્કો મનાઈ ફરમાવી દેછે. તેથી નાના ધિરાણ લેનારાઓએ ખાનગી શાહુકારોની ચુંગાલમાંફસાવુંપડી રહ્યું છે. જૂના સમયની શાહુકારી ધિરાણની સિસ્ટમનેઆડકતરી રીતેએન્ટ્રી મળી રહી છે. નાના ધિરાણ લેનારાઓનું આર્થિક શોષણ કરવાનો રસ્તો આ જ રીતેખૂલી પણ રહ્યો છે. મોર્ડન શાહુકારોની જમાત મોટી થઈ રહી છે. 15 જુલાઇ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ 13


પે િન ઔ પ્ર સ � હ� હ આ સ્પે સ ઈ મે ન મે સુ કર ઉ બુ એ પ્ર એ ' સ્ હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે ઈન્વેસ્ટમેન્ટનો એક આકર્ષક વિકલ્પ બની રહ્યો છે. ભારતની ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં અંદાજે રૂ. 37-38 લાખ કરોડના મૂલ્યનું ફંડ છે. જૂના ઇન્વેસ્ટમેન્ટના ગ્રોથ અને નવા ઇન્વેસ્ટમેન્ટના મૂલ્યને જોતાં વરસે દહાડે તેમાં 14 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જો કે તેમાં મોટા-મોટા વહેવારો થતા હોવાના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવે છે. જેમ કે, મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ કઈ સ્ક્રિપમાં રોકાણ કરવા જઈ રહી છે તેમાં પણ સેટિંગ થતાં હોવાની શક્યતા છે. તેમાં ચીફ ફાઈનાન્સ ઓફિસર પોતાના સેટિંગ કંપનીઓ સાથે કરતાં હોવાની શક્યતા રહેલી છે. તેમાં કંપનીના પ્રમોટરો સાથે સીધી ડીલ થતી હોવાની શક્યતા પણ નકારી ન શકાય. તેવી જ રીતે ડેટ ફંડમાં પણ સેટિંગ થતાં હોવાના કેસ બહાર આવ્યા છે. આમ તો અત્યારે મ્યુચ્યુઅલ ફંડના યનિુ ટસને ્ ઇન્સાઈડર ટ્રેડિંગના કોઈ જ નિયમો લાગુ પડતા નથી. તેને લાવવા પાછળના કારણો ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના યનિુ ટસના કેટલાક હોદ્ ્ દારોએ કરેલા દે વેચાણની ઘટનામાં છે. ફ્રેન્કલિન ડેટ ફંડ મેનેજરે પોતાના નિકટના સ્વજને 56 કરોડથી વધુ રકમના યુનિટ્સ વેચી દેવાનો નિર્ણય ઇન્સાઈડર ઇન્ફોર્મેશનને આધારે લીધો હતો. તેમના નાણાં છૂટા થઈ ગયા, પરંતુ અન્ય ઇન્વેસ્ટર્સના નાણાં દોઢથી વરસ-દોઢ વરસ બાદ મળી શક્યા હતા. તેથી ઇન્સાઈડર ટ્રેડિંગ એક્ટ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સને પણ લાગુ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમ કરવાથી દરેક ઇન્વેસ્ટર્સને એક સમાન ન્યાય મળવાની શક્યતા વધી જાય છે. કોઈને અનડ્યૂ એડવાન્ટેજ મળતો અટકી જવાની શક્યતા રહેલી છે. તેનાથી પ્રાઈસ સેન્સિટીવ ઇન્ફોર્મેશનને બિનજરૂરી ગેરલાભ કોઈ ન લે તેવી વ્યવસ્થા કરવાનો ઇરાદો છે. પ્રાઈસ સેન્સિટીવ એટલે કે ઇન્વેસ્ટર્સના યુનિટના ભાવ પર અસર કરે તેવી અથવા તો તેમનાથી છુપાવાયેલી માહિતી. તેનો દુરુપયોગ ફંડ સાથે સંકળાયેલા અધિકારીઓ કે તેમના સ્વજનો ન લઈ જાય તે માટે આ નિયંત્રણો લાગુ કરવા સેબી તૈયાર થયું છે. તેથી જ હવે મ્યુચ્યુઅલ ફંડના ટ્રેડિંગને પણ પ્રોહિબિશન ઓફ ઇન્સાઈડર ટ્રેડિંગના નિયમો સેબી-સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટેનો મુસદ્દો સેબીએ બહાર પાડી દીધો છે. આઠમી જુલાઈએ સેબીએ આ અંગેનો નિર્દેશ આપ્યો છે. આ માટેના સૂચિત મુસદ્દાની જાહેરાત કરીને તેના સંદર્ભમાં સૂચનો મંગાવવા માંડ્યા છે. ઇન્વેસ્ટર્સ, એજન્ટસ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓના મંતવ્યો મળ્યા પછી તેને કાયદાની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ફાઈનાન્શિયલ પ્લાનર દિશાંક શાહ કહે છે, “અત્યારે આ મુસદ્દાના સ્વરૂપમાં છે. સત્તાવાર નિયમનું સ્વરૂપ ધારણ કરતાં તેને સમય લાગશે. પરંતુ તે આવશે તે નિશ્ચિત છે. સેબી મ્યુચ્યુઅલ ફંડને ઇન્સાઈડર ટ્રેડિંગના દાયરામાં લાવવા માગે છે. અત્યારે શેરબજારમાં લિસ્ટ થયેલી સ્ક્રિપ માટે આ ઇન્સાઈડર ટ્રેડિંગ એક્ટ લાગુ પડે જ છે. હવે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સને પણ તે લાગુ પાડવા માટેનો મુસદ્દો લાવવામાં આવ્યો છે. તેને માટે ઇન્વેસ્ટર્સનો મત પણ માગવામાં આવ્યો છે.” હવે આ માહિતી ધરાવનારાઓએ મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણના યુનિટ્સની લે વેચ ક્યારે અને કયા ભાવે કરી તે અંગે દર ત્રણ મહિને માહિતી અપલોડ કરવાની સૂચના પણ ઇન્સાઈડર ટ્રેડિંગ એક્ટની જોગવાઈ અમલ મૂકવાની સિસ્ટમ હેઠળ મૂકવી પડશે. દસ લાખથી વધુ રકમના યુનિટ્સના વેચાણ અને ખરીદીની વિગતો તેમણે તેમાં મૂકવી પડશે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સના ભાવ પર અસર કરે તેવી માહિતીનો તેમણે એડવાન્ટેજ લીધો છે કે નહિ તેનો ક્યાસ પણ તેના પરથી કાઢવામાં આવશે. તેમ જ અન્ય રોકાણકારને અન્યાય ન થાય તે માટે સેબીએ આ પગલું લેવાની તૈયારી કરી લીધી છે. ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ડેટ ફંડના 25000 કરોડથી વધુ રકમના ફંડમાં તેમના કર્મચારીઓએ સેન્સિટિવ ઇન્ફોર્મેશનનો દુરુપયોગ કર્યો હતો, એણ કેસમાં સેબીએ તપાસ કર્યા પછી તારણ કાઢ્યું હતું. તેમાં થયેલા ફ્રોડને ધ્યાનમાં લઈને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સના વેચાણને પણ ઇન્સાઈડર ટ્રેડિંગના નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે એક અલગ ચેપ્ટર દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત જૂન મહિનામાં સેબીએ ફ્રેન્કલીન ટેમ્પલ્ટનને પેનલ્ટી પણ કરી હતી. જોકે ફ્રેન્કલીન ટેમ્પલ્ટને સેબીના ઓર્ડરને પડકાર્યો પણ હતો. ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના કેટલાક હોદ્દેારોએ સ્કીમના યુનિટ હોલ્ડર્સને મ્યુચ્યુઅલ ફંડ અંગેની માહિતી આપ્યા પહેલા તેમણે તે સ્કીમમાંના તેમના રોકાણને પાછા ખેંચી લીધા હોવાનું અવલોકન સેબીએ કર્યું હતું. જાહેર જનતાને એટલે કે ફંડના ઇન્વેસ્ટર્સને ન આપી હોય તેવી સંવેદનશીલ માહિતીનો ઉપયોગ કરી તેથી નિયંત્રણોને સુસંગત બનાવવા સેબીને જરૂરી લાગ્યા હતા. સેબી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્સાઈડર ટ્રેડિંગને અટકાવવા માટે આખું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવે છે. તેની મદદથી મ્યુચ્યુઅલ ફંડના ખરીદી અને વચે ાણ પર નિયંત્રણ મૂકવા માગે છે. શુંમ્યુચ્યુઅલ ફંડમાંપણ ઇન્સાઈડર ટ્રેડિંગ થાય છે? મ્યુચ્યુઅલ ફંડ દિશાંક શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનેફાઈનાન્શિયલ પ્લાનર સેબીના નવા નિયંત્રણો » મ્યુચ્યુઅલ ફંડ સાથેસંકળાયેલી વ્યક્તિએ તેના મ્યુચ્યુઅલ ફંડમાંકરેલા વહેવારોની વિગતો દર ત્રણ મહિનેજાહેર કરવી પડશે. તેમના પોતાના ઉપરાંત તેમના પતિ કે પત્ની તથા પુત્ર-પુત્રી સહિતના નિકટના સ્વજનોએ તેમાં કરેલા વહેવારોની વિગતો પણ તેમણેફરજિયાત જાહેર કરવી પડશે. » સેબીએ અવલોકન કર્યુંછેકે મ્ચ્યુ અલ યુ ફંડ અંગેની સંવેદનશીલ માહિતી હાથમાંઆવી ગયા પછી ભૂતકાળમાં એક રજિસ્ટ્રારેઅનેટ્રાન્સફર એજન્ટે તેમના તમામ યુનિટ્સ વેચીનેપૈસા ખેંચી લીધા હતા. યનિટ્સ ુ ના ભાવ પર અસર કરે તેવી સંવેદનશીલ માહિતી દરેક ઇન્વેસ્ટર્સનેમળે તેવી ગોઠવણ સેબી કરવા માગેછે. તેમાટે જ તેએક અલગ પ્લેટફોર્મ ઊભું કરવા માગેછે. સંવેદનશીલ માહિતીમાં ઇન્વેસ્ટમેન્ટના ઉદ્દેશમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો હોય તેવી જાહેર ન થઈ હોય તેવી પ્રાઈસ સેન્સિટીવ માહિતીનો સમાવેશ થાય છે. 16 વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 જુલાઇ, 2022


એકમો નોવેલ સ્પેન્ટ એિસડના સભ્ય છ�. » સ્પેન્ટ એિસડનું ટ્રાન્સપોટ�શન GPRS િસસ્ટમ દ્વારા કરવામાં આવે છ�. એિસડનું પ્રદુષણ અટકાવવાનો 'નોવેલ' એક જ ઉપાયઃ નોવેલ સ્પેન્ટ એિસડ મેનેજમેન્ટ, વટવા


હવે તમને મોટરનો વીમો વધુ સસ્તો પડી શકે છે. જો તમે સેફ ડ્રાઈવિંગ કરતા હોવ અને સારી ડ્રાઈવિંગ સ્કિલ ધરાવતા હોવ તો તમને કાર ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં ખાસ્સી રાહત મળી શકે છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA) એ તમામ ઈન્શ્યોરન્સ કંપનીઓને તત્કાળ અમલમાં આવે તે રીતે નવી પોલીસીઓ તૈયાર કરીને લોન્ચ કરવાની સૂચના આપી છે. આ નવી પોલીસીઓ 'Pay as You Drive, Pay How You Drive' ના સૂત્ર સાથે તૈયાર કરવામાં આવશે. તેનાથી મોટરનો વીમો લેવો વધુ સસ્તો પડશે. તેમ કરવાથી મોટર વીમા પોલીસી લેનારાઓની સંખ્યામાં પણ વધારો થશે. તેની સાથે જ ફ્લોટર પોલીસીઓ પણ ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવશે. વ્યક્તિગત ડ્રાઇવિંગ કરનાર મોટર ડેમેજ માટે અલગથી એડ ઓન પોલીસી લઈ શકશે. એક્સિડન્ટ વખતે વાહનોને થયેલા ડેમેજનું મૂલ્યાંકન કરી આપનાર જિગર શાહ કહે છે, "વિદેશમાં આ કોન્સેપ્ટ આજે પણ ચાલુ જ છે. વીમો લેનારાઓને તેનાથી લાભ થશે. તેની શરતો જાહેર થતાં તે અંગે વધુ સ્પષ્ટતા આવશે." કાર ઓટોમોટિવ સર્વિસ એન્ડ મલ્ટી બ્રાન્ડ કારના એક્સિડન્ટ રિપેરનું કામ કરતી કાર ડૉક્ટર નામની કંપનીના પ્રમોટર પાર્થ કનેરિયા કહે છે, “થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ, નિલ ડેટ અને 50 પરસન્ટ ઈન્શ્યોરન્સની પોલીસી બહુધા લોકો લે છે. હવે નવી આવનારી પોલીસીને કારણે ઇન્શ્યોરન્સ લેનારાઓની સંખ્યા ખાસ્સી વધી જશે. તેનાથી કસ્ટમર્સને ખાસ્સો લાભ થઈ શકે છે.” ઉદાહરણ આપીને વાત કરીએ તો વર્ક ફ્રોમ હોમ કરનારાઓ ગાડી લઈને બહુ ઓછા બહાર નીકળે છે. તેમને પ્રીમિયમ બધાં જેટલું જ ભરવું પડે છે. અત્યારે મોટરના સરેરાશ પ્રીમિયમ 15000ની આસપાસના છે. તેને બદલે તેમને રૂ. 10,000ની આસપાસનું જ પ્રીમિયમ આવી શકે છે. સો વાતની એક વાત, હવે તમારી ડ્રાઈવિંગ સ્કીલને આધારે હવે પ્રીમિયમ ભરવાનું આવશે. તમારા વાહનની અકસ્માતની હિસ્ટ્રીને આધારે અને તમે ઈન્શ્યોરન્સને લીધેલા ક્ઈમને આધારે લે તમને વીમાનું પ્રીમિયમ ભરવાનું આવશે. કોરોના પછી સંખ્યાબંધ લોકોને વર્ક ફ્રોમ હોમનો એડવાન્ટેજ મળ્યો છે. તેમના વાહનો પહેલાની માફક રોજરોજ વપરાતા પણ નથી. તેમનું વાહનમાં ટ્રાવેલિંગ કરવાનું ખાસ્સું ઓછું થઈ ગયું છે. તેમને માટે પણ અલગથી પોલીસી આવી શકે છે. તેમને માટે કારનો વીમો વધુ સસ્તો થઈ જવાની સંભાવના છે. આમેય કારનો વપરાશ ઓછો થતાં કાર વીમાના ઈન્શ્યોરન્સના ખર્ચ બોજને ટાળવા માટે ઘણાં લોકોએ તેમના વાહનો વેચવા માંડ્યા છે. તેને પરિણામે સેકન્ડ હેન્ડ કારના માર્કેટમાં ખાસ્સી મોમેન્ટમ પણ આવી જ છે. નવી વીમા પોલીસી વધુ પારદર્શક રહેવાની પણ સંભાવના છે. વાસ્તવમાં દરેક ડ્રાઇવિંગ કરનારાઓ ડ્રાઇવિંગની અલગ અલગ હેબિટ ધરાવે છે. તેમની વાહનના વપરાશની પદ્ધતિ પણ અલગ અલગ જ હોય છે. દરેક વ્યક્તિ પાર્થ કનેરિયા પ્રમોટર, કાર ડોક્ટર • એક વ્યક્તિ પાસે એકથી વધુવાહન હોય તો એક જ પોલીસીમાં તે તમામ કાર એડ ઓન કરી શકાશે, તેમજ મોટર ઉપરાંત સ્કૂટર સહિતના બીજા વાહનોનું કવરેજ પણ મળી શકશે. • વર્ષના 10,000થી ઓછા કિલોમીટર વાહન ચલાવનારાઓ માટેઅલગ એટલેકે ઓછા પ્રીમિયમવાળી પોલીસીઓ આવશે. • વર્ષે 10,000 કિલોમીટરથી વધુ વાહન ચલાવનારાઓને વધારે પ્રીમિયમ ભરવું પડી શકેછે. આ અંગે પણ નિયમો આવ્યા પછી સ્પષ્ટતા થશે સેફ ડ્રાઈવિંગ કરો છો? તો મોટરનો વીમો સસ્તો પડશે વિશેષ અહેવાલ 18 વાઇબ્રન્ટ ઉદ્યોગ 15 જુલાઇ, 2022


કારની કાળજી લેવાની બાબતમાં પણ અલગ અલગ જ હોય છે. તેથી એડ ઓનની નવી પરમિટ પણ નવી પોલીસી સાથે આવશે. કારચાલકની ડ્રાઈવિંગની આદતને કે પદ્ધતિને ધ્યાનમાં રાખીને અલગ પોલીસીઓ બનાવવામાં આવશે. વાહનની જાળવણી, વાહનના માઈલેજ તથા વાહન વાપરવાની પદ્ધતિ સહિતની બધી જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે. તેને આધારે જ પોલીસીના ફીચર્સ પણ નક્કી કરવામાં આવશે. વ્યક્તિગત વાહન ધારક કઈ રીતે કેવા પ્રકારનું કવરેજ ઇચ્છે છે તેને આધારે જ પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે. અલબત્ત કારને થતાં નુકસાન માટેનું પ્રીમિયમ પોલીસી લેનારના ડ્રાઇવિંગ બિહેવિયરને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવશે. વાહનના વપરાશને આધારે પણ પ્રીમિયમ નક્કી કરાશે. ઘણાં પાસે પોતાની કાર હોવા છતાંય પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. તેમને ઓછા પ્રીમિયમ વાળી પોલીસી ઉપરાંત એડ ઓન પોલીસી મળી શકશે. તેમને માટે OD-OWN DAMAGE પોલીસી અલગથી આવી શકે છે. આ પોલીસીમાં પોતાની કારને થયેલા નુકસાનની રકમ મેળવવા માટેની વ્યવસ્થા છે. થોડા ઉદાહરણના માધ્યમથી સમજીએ. તમારા વાહનને તમે રોજ કેટલા કિલોમીટર ચલાવો છો તેને આધારે તમે ઓન ડેમેજ-OD પોલીસી લઈ શકશો. એક વ્યક્તિ પાસે એકથી વધુ વાહન હોય તો તેવા સંજોગોમાં તે તમામ કાર માટે એડ ઓનની એક જ પોલીસી ખરીદી શકશે. તેમાં સ્કૂટર સહિતના અલગ અલગ વાહનોને પણ કવરેજ મળી શકશે. એક જ પોલીસી હેઠળ એક જ માલિકના એક કરતાં વધુ વાહનોને વીમા સુરક્ષાનું કવચ મળી શકશે. સામાન્ય વીમાના જાણકારોનું કહેવું છે કે આ પોલીસીને કારણે વધુ લોકો વીમો લેતા થશે. દરેક વાહન માટે અલગ અલગ પોલીસી લેવાની જફામાંથી મુક્તિ મળશે. એક જ વારના પ્રીમિયમમાં દરેક વાહનનું કવરેજ આવી શકશે. વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું કેવું અને કેટલું પાલન કરે છે તેનો પણ ટ્રેક રેકોર્ડ જોવામાં આવશે. ટ્રાફિકના નિયમનું વ્યવસ્થિત પાલન કરનાર, વાહનનો ઓછો વપરાશ કરનારને નવી સિસ્ટમથી આવનારી પોલીસીમાં વધુ લાભ મળશે. આમ કસ્ટમર્સના વાહનના વપરાશ અને તેની જરૂરિયાત પ્રમાણે કાર ઈન્શ્યોરન્સની પોલીસીઓ નીકળતી થશે. તેની સાથે જ પ્રીમિયમ નક્કી કરવાની જૂની વ્યવસ્થા નાબૂદ થશે. આ વ્યવસ્થાને કારણે મોટર વાહનનો વીમો લેનારાઓની સંખ્યામાં વધારો થશે. તમારા વાહન વપરાશના સરેરાશ કિલોમીટરને આધારે પણ તમે પોલીસી લઈ શકશો. ત્યારબાદ એડ ઓનના સ્વરૂપમાં તમે અન્ય કવરેજ મેળવી શકશો. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીએ નિર્દેશ આપ્યો છે કે, "આ પ્રકારની પોલીસી લાવવા પાછળનો મૂળભૂત હેતુ તો મોટર વાહનના વીમા લેનારાઓની સંખ્યામાં વધારો કરવાનો છે." સામાન્ય વીમાના જાણકારોનું કહેવું છેઃ " તેને માટે જ વીમાના પ્રીમિયમ ઘટે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોગ્ય દિશામાં લેવાયેલું પગલું છે. વીમો લેનારાઓને વધુ વિકલ્પો મળશે. પોલીસી લેનાર તેમની પસંદગી કરી શકશે." અત્યારે આપવામાં આવતી મોટર વીમા પોલીસીઓમાં વાહન માલિકના ડ્રાઈવિંગના બિહેવિયરને ધ્યાનમાં લેવામાં આવતું નથી. વરસના 10,000થી ઓછા કિલોમીટર વાહન ચલાવનારાઓ માટે અલગ એટલે કે ઓછા પ્રીમિયમવાળી પોલીસીઓ આવશે. હા, તેને વાહન વધુ વાપરનારાઓને અત્યારે જે પ્રીમિયમમાં મળતો લાભ પાછો ખેંચાઈ જવાની સંભાવના છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો વધુ વાહન ચલાવનારા એટલે કે વરસે વધુ કિલોમીટર ચલાવનારાઓને વાહનનું વધારે પ્રીમિયમ ભરવું પડી શકે છે. પહેલા વાહન વધુ વાપરો કે ઓછું વાપરો તમારે તેની વય એટલે કે તે કેટલા વરસ જૂની છે તે જોઈને તેની વેલ્યુ અને પ્રીમિયમમાં ઘટાડો થતો હતો. હવે તે માટે પણ નવા સમીકરણો આવી શકે છે. હવે વધુ વાહન વાપરનારાઓને થોડું વધુ પ્રીમિયમ ભરવું પડી શકે છે. વીમો આપનારી કંપની વાહનની હિસ્ટ્રી એટલે કે તેણે કરેલા ક્લેઈમ, તેણે કરેલા અકસ્માતો વગેરેનું પણ ધ્યાન રાખશે. તેમાં તેના વાહનની કન્ડિશનને પણ જોવામાં આવશે. તેથી વાહન લેનારાઓ તેની જાળવણી પણ વધારે સારી રીતે કરશે. આ અંગે પણ નવા નિયમો આવતા સ્પષ્ટતા થશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં કેવા છે તેની પણ દરકાર પ્રીમિયમ નક્કી કરતી વેળાએ કરવામાં આવશે. આ નિર્ણય મોટર વીમા અને સામાન્ય વીમાની સિકલ બદલી નાખનારો સાબિત થશે. વીમા સાથે એડઓનની સુવિધા લાવીને ઇરડાએ દરેકને લાભ જ લાભ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં ડગ માંડ્યું છે. વર્ક ફ્રોમ હોમ કરનારાઓ માટે પણ અલગ પ્રીમિયમ સાથેની પોલીસી લાવવામાં આવશે. 15 જુલાઇ, 2022 વાઇબ્રન્ટ ઉદ્યોગ 19


Type Rate 12 ISSUE 6 ISSUE 3 ISSUE 1 ISSUE Last Back Cover 2,05,000/- 1,10,000/- 60,000/- 25,000/- Last inside Cover 1,72,800/- 90,000/- 48,600/- 18,000/- Inside 2 Cover 1,72,800/- 90,000/- 48,600/- 18,000/- Full inside Page 1,30,000/- 80,000/- 42,000/- 15,000/- Center Spread (2 Page) 3,60,000/- 1,92,000/- 96,000/- 40,000/- Half Page 72,000/- 40,500/- 21,000/- 7,500/- Quarter Page 36,000/- 20,250/- 11,500/- 4,000/- Adverti sement Rates નયામઃ .......................................................................................................................................... સરનયામુંઃ ...................................................................................................................................... શહેરઃ .......................... િયાલુકોઃ ......................... તિલ્ોઃ ......................... તપન કોિઃ ........................ કંપનીનું નયામ ................................................................................................................................ ઇ-મેઈલ આઈિી .......................................................... મોબયાઇલ નંબર .............................................. વાઇબ્રન્ટઉદ્ોગિેવષચુમા્ટેસિસરિાઈિિિાવો 60સેન્ટીમી્ટિની�હેિાિએિવાિફ્રીછપાવો ઝળહળિી સફળિયાને પગલે હવે આપનું તપ્ર્ સયામત્ક વયાઈબ્રનટ ઉદ્ોગ મયાતસકમયાંથી બદલયાઈને નવયા રંગરૂપમયાં પખવયાકિક બની રહ્ં છે. હવે અમે મતહને બે વયાર િમયારયા સુધી ઉદ્ોગ િગિને લગિયા મયાતહિીસભર કરપો્ટસમા પહોંચયાિશું. હુંદિપખવાડીયેપ્રગ્ટિિવામાંઆવિુંવાઇબ્રન્ટઉદ્ોગસામતયિએિવષચુમા્ટે,િેવષચુમા્ટેસિસરિાઈિિિવામાગુંછે. વાઇબ્રન્ટઉદ્ોગસિસરિાઈિિિો એક વરમા (24 અંક) રૂ. 650 બે વરમા (48 અંક) રૂ. 1200 ક�કર્ર ચયાિમા સયાથે ચેિનંિિિેનિનુંનામ: ........................................................................................ સયામત્કનયા સબકસરિ્પશન પેટે શાહએનડમહેિાએન્ટિપ્રાઇસ(Shah & Mehta Enterprise)નયા નયામે ચેક બનયાવો અથવયા NEFT/IMPSથી SHAH AND MEHTA ENTERPRISE Current A/c : 5045042121 IFSC : Kotak | KKBK0002574મયાં િમયા કરી શકયાશે અથવયા PayTm 9998373187 થી પણ િમયા કરયાવી શકશો. GST No. : 24BALPM8171J1ZA એડ્રેસસઃએ-401, આકયાશદીપ એનેકસ, શ્રે્સ રિોસ�ગ પયાસે, આંબયાવયાિી, અમદયાવયાદ - 380 015 ખાસન�ધસઃવયાઇબ્રનટ ઉદ્ોગનું લવયાિમ રોકિેથી લેવયામયાં આવિું નથી. કોઈપણ વ્તતિ વયાઇબ્રનટ ઉદ્ોગનયા પ્રતિતનતધ હોવયાનો દયાવો કરનયારને રોકિેથી લવયાિમ આપશે િો િે મયાટે સંસથયા િવયાબદયાર ગણયાશે નતહ. મયાત્ર Cheque/NEFT/IMPS/PayTmથી િ પેમેનટ લેવયામયાં આવશે. આપ અમયારી વેબસયાઈટ vibrantudyog.com પરથી સબકસરિ્પશન મયાટે કિરેકટ ઓનલયાઈન પેમેનટ કરી શકો છો. વાઇબ્રન્ટઉદ્ોગનું લવાજમભિવામા્ટે QRિોડસિેનિિો 22 વાઇબ્રન્ટઉદ્ોગ 15જુલાઇ,2022


The Leading International Integrated Expo on Fabric to Finish Solutions for Garment & Textile Manufacturing Showcase your latest collections at FABEXA NOW @ DELHI Pragati Maidan, New Delhi 4 – 6 August, 2022 www.fabricsandtrimsshow.com In Association with Co-located with


Printed, Published and Owned by RUSHABH SHAH and Printed at Mirror Image Pvt. Ltd. A/ 40-41, GIDC Electronics Estate, Sector -25, Gandhinagar – 382 016 and published from FF-5/A, Shatrunjay Complex, Nr, Nagari Hospital, Ellisbridge Ahmedabad – 380 006. Editor - RUSHABH SHAH • Mobile No. 099983 73187 • Email : [email protected] • Web : www.vibrantudyog.com From : Vibrant Udyog : A-401, Akashdeep Annex, Nr. Shreyas Crossings, Ambawadi, Ahmedabad 380015 કોપી મેળવવા/મોકલવા માટે


Top Search business design fashion music health life sports marketing Related Publications

Get in touch

Social

© Copyright 2013 - 2024 MYDOKUMENT.COM - All rights reserved.